________________
६२४
भगवतीसूत्रे यस्य च लोकाकाशमदशस्य अग्रतोऽधस्तादुपरि च धर्मास्तिकायपदेशाः सन्ति स त्रिभिर्धर्मास्तिकायप्रदेशः स्पृष्टः । यस्त्वेवम्-लोकान्ते कोणगत आकाशप्रदेशोऽसावेकेन धर्मास्तिकायप्रदेशेन,तदवगाढेन, अन्येन च उपरिवनिी, अधोवर्तिना वा द्वाभ्यां च दिग्द्वयावस्थिताभ्याम् स्पृष्टः, इत्येवं चतुर्मिः, यश्चाधस्तात् उपरि च, एव दिग्द्वये च तच वर्तमानेन च धर्मास्तिकायप्रदेशेन स्पृष्टः स पञ्चभिः, यस्त्वधस्तादुपरि च तथा दिक्त्रये, तत्रैव च वर्तमानेन धर्मास्तिकायप्रदेद्वारा अलोकाकाश के अग्रभाग में वर्तमान ऐसा लोकाकाश का एक प्रदेश स्पृष्ट होता है। तब इसका अभिप्राय ऐसा है कि वक्रगत आकाश प्रदेश धर्मास्तिकाय के दो प्रदेशों द्वारा स्पृष्ट होता है। तथा जिस लोकाकाशप्रदेश के आगे, नीचे, ऊपर धर्मास्तिकाय के प्रदेश हैं वह लोकाकाशप्रदेश तीन धर्मास्तिकायप्रदेशों द्वारा स्पृष्ट होता है। तथा -लोकान्त में कोने में रहा हुआ जो आकाशपदेश है वह वहां पर रहे हुए एक धर्मास्तिकाय प्रदेश द्वारा तथा दो दिशाओं में से ऊपर नीचे की दो दिशाओं में रहे हुए दो प्रदेशों में से-किसी एकप्रदेश द्वारा एवं दो दिशाओं में रहे हुए-आसपास की दो दिशाओं में रहे हुए दो प्रदेशो-धर्मास्तिकाय के दो प्रदेशों द्वारा स्पृष्ट होता है-इस प्रकार धर्मास्तिकाय के चार प्रदेशों द्वारा वह आकाशास्तिकाय का एक प्रदेश स्पृष्ट होता । तथा जो आकाश का प्रदेश ऊपर नीचे के दो प्रदेशों धारा-धर्मास्तिकाय के दो प्रदेशों द्वारा, तथा आसपास की दो दिशाओं में रहे हुए दो धर्मास्तिकायप्रदेशों द्वारा, तथा, उसी आकाश प्रदेश पर रहे हुए एक धर्मास्तिकायप्रदेश द्वारा स्पृष्ट होता है वह धर्मास्तिથાય છે. વર્કગત આકાશપ્રદેશ ધર્માસ્તિકાયના બે પ્રદેશ દ્વારા પૃષ્ટ થાય છે. તથા જે કાકાશ પ્રદેશની આગળ, નીચે અને ઉપર ધર્માસ્તિકાયપ્રદેશે છે, તે લે કાકાશપ્રદેશ ત્રણ ધર્માસ્તિકાયપ્રદેશ વડે પૃષ્ટ થાય છે. તથા લેઓકાન્તમાં ખૂણામાં રહેલે જે આકાશપ્રદેશ છે તે ત્યાં રહેલા એક ધમસ્તિકાયપ્રદેશ વડે, તથા ઉપર અને નીચેની બે દિશાઓમાં રહેલા બે પ્રદેશમાના કઈ એક પ્રદેશ દ્વારા, તથા આસપાસની બે દિશાઓમાં રહેલા ધર્માસ્તિકાયના બે પ્રદેશો વડે પૃષ્ટ થાય છે. આ રીતે ધર્માસ્તિકાયના ચાર પ્રદેશે વડે તે આકાશાસ્તિકાયને એક પ્રદેશ પૃષ્ટ થાય છે. જે આકાશને પ્રદેશ ઉપર નીચેના ધર્માસ્તિકાયના બે પ્રદેશ દ્વારા, આસપાસની બે દિશાઓમાં રહેલા એ ધર્માસ્તિકાયપ્રદેશ દ્વારા અને એજ આકાશપ્રદેશ પર રહેલા એક ધર્માસ્તિકાયપ્રદેશ દ્વારા સ્પષ્ટ થાય છે, તે આકાશપ્રદેશને ધર્માસ્તિકાયના પાંચ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦