________________
प्रमेयचन्द्रिका टीका श० १३ उ० ४ सू० ८ स्पर्शनाद्वारनिरूपणम् ६२५ शेन स्पृष्टः स पड्भिः, यश्चाधस्तादुपरि च तथा दिक् चतुष्टये तत्रैव च वर्तमानेन धर्मास्तिकायमदेशेन स्पृष्टः स सप्तभिः धर्मास्तिकायप्रदेशैः स्पृष्टो भवतीति भावः । ' एवं अहम्मत्यिकायपरसेहिं वि' एवं-पूर्वोक्तरीत्यैव, अधर्मास्तिकायप्रदेशैरपि एक आकाशास्तिकायप्रदेशैः स्यात्-कदाचित् स्पृष्टो भवति, स्यात्कदाचित् , नो स्पृष्टो भवति, यदापि स्पृष्टो भवति तदापि जघन्येन एकेन वा, द्वाभ्यां वा, त्रिभिर्वा, चतुर्मिळ, उत्कृष्टेन तु सप्तभिः स्पृष्टो भवति २, गौतमः काय के पांच प्रदेशों द्वारा स्पृष्ट माना गया है। तथा जो आकाश. प्रदेश नीचे ऊपर के वर्तमान धर्मास्तिकायप्रदेशद्वय से, तथा तीन दिशा में वर्तमान धर्मास्तिकायप्रदेशत्रय से और वहीं पर वर्तमान एक धर्मास्तिकाप्रदेश से स्पृष्ट होता है वह आकाशास्तिकाय का एकप्रदेश धर्मास्तिकाय के ६ प्रदेशों द्वारा स्पृष्ट होता माना गया है । तथा जो आकाशास्तिकाय का एकप्रदेश ऊपर नीचे के दो धर्मास्तिकाय के प्रदेशों से तथा चारों दिशाओं में वर्तमान चार धर्मास्तिकायप्रदेशों से तथा वहीं पर वर्तमान एक धर्मास्तिकाय प्रदेश से स्पृष्ट होता है वह सात धर्मास्तिकाय प्रदेशों से स्पृष्ट हुआ माना जाता है । 'एवं अहम. थिकायपएसेहिं वि' इसी प्रकार से आकाशास्तिकाय का एकप्रदेश कदाचित् अधर्मास्तिकाय के प्रदेशों द्वारा स्पृष्ट होता है
और कदाचित् स्पृष्ट नहीं होता है। यदि अधर्मास्तिकाय के प्रदेशों से वह आकाशस्तिकाय का प्रदेश स्पृष्ट होता है-तो वह जघन्य से उसके एकप्रदेश से अथवा दो प्रदेशों से, या तीन પ્રદેશ દ્વારા પૃષ્ટ થયેલું ગણાય છે. જે આકાશપ્રદેશ ઉપર નીચે રહેલા બે ધર્માસ્તિકાયપ્રદેશે વડે, તથા ત્રણ દિશામાં રહેલા ત્રણ ધર્માસ્તિકાયપ્રદેશે વડે અને ત્યાંજ રહેલા એક ધર્માસ્તિકાયપ્રદેશ વડે રપૃષ્ટ થાય છે, તે આકાશાસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાયના છ પ્રદેશ વડે પૃષ્ટ થયેલ માનવામાં આવે છે. તથા જે આકાશાસ્તિકાયને એક પ્રદેશ ઉપર નીચેના બે ધર્માસ્તિકાયના પ્રદેશ વડે, તથા ચાર દિશામાં રહેલા ચાર ધર્માસ્તિકાયના પ્રદેશ વડે, તથા ત્યજ રહેલા એક ધર્માસ્તિકાયના પ્રદેશ વડે સ્પષ્ટ થાય છે, તેને સાત ધર્માસ્તિકાયપ્રદેશે વડે પ્રષ્ટ થયેલે માનવામાં આવે છે. " एवं अहम्मत्थि कायपरसेहिं वि" मेरा प्रमाणे स्तियन मे श કયારેક અધર્માસ્તિકાયના પ્રદેશ વડે પૃષ્ટ થાય છે અને કયારેક થતો નથી. જે તે આકાશાસ્તિકાયને એક પ્રદેશ અધર્માસ્તિકાયના પ્રદેશો વડે પૃષ્ટ
भ०७९
શ્રી ભગવતી સૂત્ર : ૧૦