SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे हे गौतम ! जघन्यपदे-जघन्येन त्रिभिः धर्मास्तिकाय प्रदेशैः, उत्कृष्टपदे-उत्कृष्टेन षड्भः धर्मास्तिकायप्रदेशैः एको धर्मास्तिकायप्रदेशः स्पृष्टो भवति, अत्र जघन्यपदेन लोकान्तकोणो विवक्षितः, यत्र एकस्य धर्मास्तिकायमदेशस्य अतिस्तोकैरन्यैः स्पर्शना भवति । स च भूम्यासन्नापवरककोणदेशसदृशो बोध्यः, तत्र उपरितनेन एकेन, द्वाभ्यां च पार्श्वतः इत्येवं धर्मास्तिकायस्य त्रिभिः प्रदेशः विवक्षितप्रदेशस्य सर्शना भवति । उत्कृष्टपदेन चतुर्दिशां चत्वारः प्रदेशाः, ऊर्धाधोदिशोश्च द्वौ प्रदेशौ, इत्येवं पभिः प्रदेशः विवक्षितप्रदेशस्य स्पर्शना भवति ।१। गौतमः पृच्छति- केवइएहिं अहम्मत्धिकायपए से हिं पुढे ? ' हे भदन्त ! एको धर्मास्तिछु भा गया होता है ? इसके उत्तर में प्रभु कहते हैं-'गोयमा ! जहन्नपए तिहि, उक्कोसपए छह' हे गौतम ! जघन्यपद में वह एक धर्मास्तिकाय प्रदेश तीन धर्मास्तिकायप्रदेशों द्वारा स्पृष्ट होता है-यहां जघन्यपद से लोकान्तकोण विवक्षित है-यहां धर्मास्तिकाय का विवक्षित एक प्रदेश ऊपर के एक प्रदेश द्वारा और आसपास के दो प्रदेशों द्वारा स्पृष्ट होता है इस प्रकार अतिस्तोक अन्य प्रदेशों से उनकी स्पर्शना कही गई है । यह लोकान्तकोण भूमिके पास के कोठे के कोने के प्रदेश जैसा समझना चाहिये । उस्कृष्ट से वह विवक्षित धर्मास्तिकाय का एकप्रदेश अपनी चारों दिशाओं के धर्मास्तिकायप्रदेशों से और ऊपर नीचे के दो प्रदेशों से स्पृष्ट होता है-इस प्रकार चार दिशाओं के चार प्रदेशों से और ऊपर नीचे के दो प्रदेशों से उस विवक्षित प्रदेश की स्पर्श ना कही गई है। अब गौतमप्रभु से ऐसा पूछते हैं-केवइएहि महावीर प्रभुने। उत्त२-" गोयमा ! जहन्नपए तिहि, उक्कोसपए छहि" હે ગૌતમ! જઘન્યપદની અપેક્ષાએ તે એક ધર્માસ્તિકાય પ્રદેશ ત્રણ ધર્મોસ્તિકાય પ્રદેશ દ્વારા સ્પષ્ટ થાય છે. અહીં જઘન્યપદ દ્વારા લેકાન્તકે ગ્રહણ કરવો જોઈએ ત્યાં ધર્માસ્તિકાયને અમુક એક પ્રદેશ ઉપરના એક પ્રદેશ દ્વારા અને આસપાસના બે પ્રદેશ દ્વારા પૃષ્ટ થાય છે. આ રીતે અતિસ્તાક અન્ય પ્રદેશે વડે તેની સ્પશન થવાનું કહેવામાં આવ્યું છે. આ લેકાતકેણ ભૂમિની પાસેના કેઠાના ખૂણાના પ્રદેશ જે સમજવું જોઈએ. ઉકચ્છની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે ધર્માસ્તિકાયને એક પ્રદેશ પોતાની ચારે દિશાઓના ધર્માસ્તિકાય પ્રદેશો દ્વારા અને ઉપર નીચેના બે પ્રદેશ દ્વારા પૃષ્ટ થાય છે. આ રીતે ચાર દિશાઓના ચાર પ્રદેશ વડે, ઉપરના એક અને નીચેના એક, એમ છ પ્રદેશ વડે તેની સ્પર્શના થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૦
SR No.006324
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages735
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy