SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १३ उ० ४ सू० ८ स्पर्शनाद्वार निरूपणम् ६१७ कायमदेशः कियदुभिः अधर्मास्तिकायप्रदेशैः स्पृष्टो भवति ? भगवानह - ' गोयमा ! जन्नre चउहिं, उकोसपर सत्तर्हि ' हे गौतम ! जधन्यपदे- जघन्येन, चतुर्भिः अधर्मास्तिकायम देशैः, उत्कृष्टपदे- उत्कृष्टेन सप्तभिः अधर्मास्तिकायमदेशैः एको धर्मास्तिकाय प्रदेशः स्पृष्टो भवति, तत्र जघन्यपदेन उपर्युक्तास्त्रयः, चतुर्थस्तु धर्मास्तिकायम देशस्थानस्थितो विवक्षत इत्येवं चतुर्भिः उत्कृष्टपदेन च पूर्वोक्ताः " दिपके सप्तमस्तु धर्मास्तिकायमदेशस्थ एवेत्येवं विवक्षितः, सप्तभिच अर्मास्तिकाय प्रदेशः स्पृष्टो धर्मास्तिकायम देश एक इत्यर्थः २ । गौतमः पृच्छति अहमत्थिकायपरसेहिं पुढे' हे भदन्त । धर्मास्तिकाथका एकप्रदेश कितने अधर्मास्तिकाप्रदेशों द्वारा स्पृष्ठ होता है ? यह प्रश्न इसलिये पूछा गया है कि लोकाकाश में तिल में तेल की तरह धर्मादिक द्रव्य सर्वत्र भरे हुए हैं अतः धर्मास्तिकाय जहां पर है वहीं पर अधर्मास्तिकाय आदि अन्य अस्तिकाय भी है। इसीलिये। पूछा जा रहा है कि धर्मास्तिकाय का एक विवक्षितप्रदेश अधर्मास्तिकाय के कितने प्रदेशों द्वारा स्पृष्ट होता है। इसके उत्तर में प्रभु कहते हैं-'गोयमा ! जहन्नपए चउहिं, उक्को पर सत्ता' हे गौतम! धर्मास्तिकाय का एकप्रदेश जघन्य से अधर्मास्तिका के चार प्रदेशों द्वारा और उत्कृष्ट से सात प्रदेशों द्वारा स्पृष्ट होता है - वह इस प्रकार से अधर्मास्तिकाय के एक ऊपर के प्रदेश से आसपास के आजूबाजू के दो प्रदेशों से तथा धर्मास्ति - વડ गौतम स्वामीना प्रश्न - " केवइएहि अहमत्थिकायपरसेहि पुढे ?" ભગવન્ ! ધર્માસ્તિકાયના એક પ્રદેશ અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે પૃષ્ટ થાય છે ? આ પ્રશ્ન પૂછવાનું કારણ એ છે કે જેમ તલમાં તેલ રહેલુ હાય છે એમ લેાકાકાશમાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય સર્વત્ર વ્યાસ હાય છે. તેથી જ્યાં ધર્માસ્તિકાય હાય છે, ત્યાં અધર્માસ્તિકાય આદિ અન્ય અસ્તિકાય પણ રહેલા હાય છે, તેથી જ એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે ધર્મોસ્તિકાયના એક પ્રદેશ અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશો વડે પૃષ્ટ થાય છે ? महावीर प्रभुना उत्तर- " गोयमा ! जहन्नपर चउहिं, उक्कोसपए सत्तर्हि " હૈ ગૌતમ! ધર્માસ્તિકાયના એક પ્રદેશ અધર્માસ્તિકાયના આછામાં એછા ચાર પ્રદેશ વડે અને વધારેમાં વધારે સાત પ્રદેશ વડે પૃષ્ટ થાય છે. ઓછામાં ઓછા ચાર પ્રદેશેા વડે નીચે પ્રમાણે પૃષ્ટ થાય છે-ધર્માસ્તિકાયના તે એક પ્રદેશ અધર્માસ્તિકાયના એક ઉપરના પ્રદેશ વડે, આસપાસના ખે પ્રદેશેા વડે તથા ધર્માસ્તિકાયના પ્રદેશના સ્થાન પર રહેલા એક પ્રદેશ વડે भ० ७८ શ્રી ભગવતી સૂત્ર : ૧૦
SR No.006324
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages735
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy