SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०१२ उ०१० सू०३ रत्नप्रभादिविशेषनिरूपणम् ४४५ पर्यायै व्यपदिष्टः सन् अबक्तव्यम् ३ वस्तु स्यात्-नह्यसौ आत्मा सद्रूप इति वक्तुं शक्यः तस्य परपर्यायापेक्षयाऽनात्मत्वात् असद्रूपत्वात् , नापि असौ अनात्मेति वक्तुं शक्यः स्वपर्यायापेक्षया तस्य अस्मत्वात सद्रूपत्वात् , अक्तव्यत्वं चानास्मात्मशब्दापेक्षयैव न तु सर्वथा, अबक्तपशब्देनैव तस्योच्यमानत्वात् , अन. मिलाप्यभावानामपि भावपदार्थवस्तुप्रभृतिशब्दरनभिलाग्यशब्देन वाऽमिलाप्य' तथा-तदुभय-स्वपर उभय-पर्यायों से आदिष्ट होने पर अवक्तव्य होता है ३, क्योंकि जिस समय ऐसा कहा जाता है कि पंचपदेशिक स्कंध आत्मा-सद्रूप है वह उस समय सद्रूप ही है, ऐसा नहीं माना जा सकता क्यों कि परपर्याय की अपेक्षा यह उस समय असदरूप भी तो है। तथा यह अनात्मारूप है, जब ऐसा कहा जाता है तब यह उस समय अनास्मारूप ही है ऐसा नहीं माना जा सकता क्योंकि स्वपर्याय की अपेक्षा यह उस समय सद्रूप भी है इसलिये युगपत् यह सदरूप से और असद्रूपसे वक्तुं अशक्य होने से अवक्तव्य कोटि में आ जाता है३, यहां यह इन्हीं शब्दों द्वारा अवक्तव्य कहा गया जानना चाहिये-सर्वथा यह अवक्तव्य है ऐसा नहीं जानना चाहिये क्योंकि यदि सर्वथा इसे अवक्तव्य कहा जावेगा तो यह अवक्तव्य शब्द से भी नहीं कहा जा सकेगा अतः अवक्तव्य शन्द से यह वक्तव्य होता है जैसे कि जो पदार्थ अनभिलाप्य कहे जाते हैं वे भाव, पदार्थ, वस्तु પર્યાય) પર્યાની અપેક્ષાએ આદિષ્ટ થાય છે, ત્યારે અવકતવ્ય રૂપ હોય છે કારણ કે જ્યારે એવું કહેવામાં આવે છે કે પંચપ્રદેશિક કપ આત્માસરૂપ છે, ત્યારે તે સદુરૂપ જ છે એવું માની શકાતું નથી કારણ કે પરપર્યાયની અપેક્ષાએ તે સમયે તે અસરૂપ પણ હોય છે. તથા તે અનાત્મ ૫ (અસદૂરૂપ) છે એવું જ્યારે કહેવામાં આવે ત્યારે તે અનામ રૂપ જ છે એવું માની શકાતું નથી, કારણ કે સ્વપર્યાયની અપેક્ષાએ તે સમયે તે સરૂપ પણ હોય છે. આ પ્રકારે એક સાથે સુરૂપ અને અસદુરૂપ શબ્દ વડે તેનું કથન થઈ શકતું નથી, તે કારણે તે અવક્તવ્ય કોટિમાં આવી જાય છે અહી તેને આ શબ્દ દ્વારા જ અવકતવ્ય કહેવામાં આવ્યા છે, એમ સમજવું જોઈએ, તે સર્વથા અવક્તવ્ય છે એવું માનવું જોઈએ નહીં, કારણ કે જે તેને સર્વથા અવક્તવ્ય કહેવામાં આવશે તે તેને અવકતવ્ય શબ્દ વડે પણ કહી શકાશે નહીં તેથી અવકતવ્ય શબ્દ વડે તે વકતવ્ય હોય છે જેમ કે જે પદાર્થો અનભિલાષ્ય કહેવાય છે, તેઓ ભાવ, પદાર્થ, વસ્તુ આદિ શ્રી ભગવતી સૂત્ર : ૧૦
SR No.006324
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages735
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy