________________
प्रमेयचन्द्रिका टीका श० १२ उ०९ सू०५ भव्यद्रव्यदेवाद्युद्वर्त्तननिरूपणम् ३४३ वर्त्तार्द्ध भवति, तथा च अपरित्यक्तसङ्गानां चक्रवर्तिनां नरदेवानां नरकपृथिवीधूत्पादात्, तासुच तेषामुत्कृष्टस्थितिर्भवति, ततश्च नरदेवो मृतः प्रथमपृथिव्यामुत्पन्नस्तत्र उत्कृष्टां सागरोपमप्रमाणां स्थितिमनुभूय पुनर्नरदेवत्वेन उत्पन्नः इत्येवं सागरोपमम्, सातिरेकत्वं तु नरदेवभवे चक्ररत्नोत्पत्तेरनन्तरकालेनावसेयम् इत्यादिरीत्या जघन्येन अन्तरं सातिरेकं सागरोपमं भवति, उत्कृष्टतस्तु अन्तरं किञ्चिन्न्यूनार्द्ध पुद्गल परिवर्तपर्यन्तमनन्तकालं भवति, तथाहि - सम्यग्दृष्टी - नामेव चक्रवर्तित्व निर्वर्तनात् तेषां च देशोनापार्द्धपुद्गल परिवर्तपर्यन्तमेव संसारो कहा ही जा चुका है कि चक्रवर्ती अपरित्यक्तसङ्ग होने के कारण मरकर नरक में जाते हैं-वहां वे उत्कृष्ट स्थिति का भोग करते हैं जघन्य रूप से इनका अन्तर इस प्रकार से समझना चाहिये कोई नरदेव - चक्रवर्ती मरा और वह प्रथमपृथिवी में नारक रूप से उत्पन्न हो गया वहां उत्कृष्ट स्थिति एक सागरोपम की है सो इस सागरोपमप्रमाण स्थिति को भोग कर वह पुन: नरदेवरूप से उत्पन्न हो गया यहां जो नरदेव की जघन्यस्थिति में कुछ अधिकता कही गई है-सो उसका कारण यह है कि चक्ररत्न की उत्पत्ति के बाद ही वह नरदेव रूप से ज्ञात होता है-अतः इतना जो काल है वही एक सागर की स्थिति में अधिक होता है । तथा नरदेव का जो अन्तरकाल उत्कृष्ट से कुछ कम अर्द्धपुलपरिवर्तन पर्यन्त तक का कहा है सो उसका कारण ऐसा है कि सम्यग्दृष्टि जीव ही चक्रवर्ती होते हैं और सम्यग्दृष्टि का संसार में रहने का काल देशोन अपापुलपरिवर्त पर्यन्त तक का ही रह जाता है, इसके बाद वह संसार
આવી છે કે ચક્રવર્તી અપરિત્યક્ત સ`ગ હાવાને કારણે મરીને નરકમાં નય છે, ત્યાં તે ઉત્કૃષ્ટ યુસ્થિતિ ભાગવે છે. તેમના જઘન્ય વિરહકાળનુ સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-કેાઇ નરદેવ (ચક્રત્રી) મરીને પહેલી રત્નપ્રભામાં નારક રૂપે ઉત્પન્ન થઇ ગયા, ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમ પ્રમાણુ હાય છે. એક સાગરેાપમ પ્રમાણ આ સ્થિતિ ભાગવીને તે ફરી નરદેવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે. હવે એક સાગરાપમકાળ કરતાં થા। અધિક કાળ પ્રકટ કરવાનું કારણ નીચે પ્રમાણે છે. ચક્રરત્નની પ્રાપ્તિ થયા માદ જ તેને નરદેવ કહેવામાં આવે છે. ચક્રરત્નની પ્રાપ્તિમાં ચેડા કાળ વ્યતીત થઈ જાય છે તે કારણે જઘન્ય વિરહકાળ એક સાગરાપમ કરતાં થોડા અધિક કહ્યો છે. નરદેવને ઉત્કૃષ્ટ વિરહકાળ અપુદ્ગલપરિવત કરતાં થોડા ન્યૂન કહેવાનુ કારણ-સમ્યદૃષ્ટિ જીવ જ ચક્રવતી અને છે, અને સમ્યગ્દષ્ટિ જીવના સંસારમાં રહેવાને કાળ દેશેાન અપા પુદ્ગલપરિષત પર્યન્તના હાય છે. ત્યાર બાદ તે તે
શ્રી ભગવતી સૂત્ર : ૧૦