SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ १७२ - भगवतीसूत्रे एष खलु माणातिपातविरमणादि मिथ्यादर्शनशल्यविवेकान्ताष्टादशपापत्यागः, कतिवर्णः, यावत् कतिगन्धः, कतिरसः, कतिस्पर्शः प्रज्ञप्तः ? भगवानाह-'गोयमा! अवन्ने, अगंधे, अरसे, अफासे पणत्ते' हे गौतम ! प्राणातिपातविरमणादिः, अवर्ण:-वर्णरहितः, अगन्धः-गन्धवनितः, अरस:-रसरहितः, अस्पर्शः-स्पर्शवजितः प्रज्ञप्तः, प्राणातिपातविरमणादीनां जीवोपयोगस्वरूपतया जीवोपयोगस्य चामृतत्वात्-प्राणातिपातविरणादीनामपि अमूर्तत्वेन वर्णादिरहितत्वात् , इतिभावः। लेकर मिथ्यादर्शनशल्य त्याग तक जो अठारह प्रकार के पापका विरमण-त्याग है वह कितने वर्णो वाला है ? कितने गंधवाला है ? कितने रसोंचाला है ? और कितने स्पों वाला है ? पूछने का तात्पर्य संक्षेप से ऐसा है कि १८ पापस्थानों का त्याग-रूप जो आत्मा का परिणाम हैयह कितने वर्णादिकोंवाला है ? इसके उत्तर में प्रभु कहते हैं-'गोयमा' हे गौतम! 'अवन्ने, अगंधे, अरसे, अकासे पगत्ते' प्राणातिपातविरमण आदि जो हैं सो न वर्णवाले हैं, न गंधवाले हैं, न रसवाले हैं, और न स्पर्शवाले हैं-कहने का तात्पर्य ऐसा है कि प्राणातिपातविरमण आदि आत्मा के उपयोगरूप होते हैं और उपयोग आत्मा का लक्षण हैअतः वह अमूर्त कहा गया है इसलिये जब प्राणातिपातविरमण आदि आत्मा के उपयोग स्वभाव रूप हैं तब ये भी अमूर्त ही हैं-और अमूर्त होने के कारण इनमें वर्ण, गंध, रस और स्पर्श ये पौगलिक गुण नहीं हैं। દર્શનશવિરમણ પર્યન્તને ૧૮ પ્રકારના પાપના વિરમણ (ત્યાગ) રૂપ જે ભાવે છે, તે કેટલાં વર્ષોવાળાં, કેટલા ગધેવાળાં, કેટલા રસવાળાં અને કેટલા સ્પર્શીવાળાં હોય છે? આ પ્રશ્નને ભાવાર્થ એ છે કે ૧૮ પાપસ્થાનના ત્યાગ રૂપ જે આત્માનું પરિણામ છે, તે કેટલાં વર્ણાદિકવાળું છે? महावीर प्रभुना उत्तर-" गोयमा ! " 3 गौतम ! " अवण्णे, अगंधे, अरसे, अफासे पण्णसे" प्राणातिपातविरम मा मात्मपरिणामा १ ani પણ નથી, ગંધવાળાં પણ નથી, રસવાળાં પણ નથી અને સ્પર્શવાળાં પણ નથી. આ પ્રકારના કથનનું કારણ એ છે કે પ્રાણાતિપાત વિરમણ આદિ પરિ ણામે આત્માના ઉપગ રૂપ જ હોય છે, અને ઉપગ આત્માનું લક્ષણ છે, તેથી તેને અમૂર્ત માનવામાં આવે છે. તેથી પ્રાણાતિપાત વિરમણ આદિને આત્માના ઉપગસ્વભાવ રૂપ માનવાને કારણે, આ અઢારે પાપસ્થાનના ત્યાગ રૂપે પરિણામોને અમૂર્ત જ માનવામાં આવે છે. અમૂર્ત હેવાને કારણે तो वg, आध, २५ भने २५ ३५ पौरालि गुणेi sadi नथी. શ્રી ભગવતી સૂત્ર : ૧૦
SR No.006324
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages735
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy