SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १२ ३० ५ सू० १ कर्मपुद्गलस्वरूपनिरूपणम् १५९ एप, तत्र मदो-मत्तता, दर्पः-दृप्तता, स्तम्भ:-स्तब्धता, अनम्रतेत्यर्थः, गर्वःअहङ्कारः, आत्मोत्कर्षः-परापेक्षया आत्मनो गुणैः उत्कृष्टता प्रतिपादनम् , परपरिवादः-परेषामपवदनम् निन्दनम् परेषां परिपातो वा-गुणेभ्यः परिपातनम्, उत्कर्षः आत्मनः परस्य वा किश्चित् क्रियया उत्कृष्टताकरणम् , अपकर्षः अभिमानात स्वापेक्षया परस्य हीनतामतिपादनम् , उन्नतः- उच्छिन्ने नतं पूर्वपत्तं नमनम् अभिमानादेव अथवा उच्छिन्नो नयः नीतिरभिमानात् इति उन्नयः, नयामावः इतिभावः । उन्नाम:-प्रणतस्य अनुप्रवेशा दुन्नमनम् , दुर्नाम:-मदाद्दुष्ट नमनं दुर्नामः, एष खलु मानादिपरिणतकर्मपुद्गलः कतिवर्णः, कतिगन्धः, कतिम्सा, कतिस्पर्शः, प्रज्ञप्तः ? भगवानाह-गोयमा ! पंचवन्ने जहा कोहे तहेच ' हे गौतम ! उससे उत्पन्न होते हैं । मत्तता का नाम मद है, दृप्तता का नाम दर्प है, अनम्रता का नाम स्तंभ-स्तब्धता है, अहङ्कार का नाम गर्व है पर की अपेक्षा से अपने को अपने गुणों द्वारा उत्कृष्ट कहना इसका नाम आत्मोत्कर्ष है दूसरों की निन्दा करना, अथवा गुणों से दूसरों को गिराना इसका नाम परपरियाद है मान से अपनी तथा दुमरे की क्रिया वो कुछ उत्कृष्ट कहना इसका नाम उत्कर्ष है, अभिमान में आकर अपनी अपेक्षा दूसरे में हीनता का कथन करना इसका नाम अपकर्ष है अभिमान से पूर्वप्रवृत्त नमन का त्याग करना अथवा अभिमान से नीति का त्याग करना, इसका नाम उन्नत है, नमस्कार करनेवाले को भी नमस्कार नहीं करना इसका नाम उन्नाम है अभिमान के यशवर्ती होकर दुष्टरीति से नमन करना इसका नाम दुर्नाम है। उत्तर में प्रभु कहते हैं-गोयमा' हे गौतम ! 'पंचविहे जहा कोहे तहेव' मानादि परिणतपुद्गल पांच वर्णों वाला है। इस विषय में जैमा क्रोध મત્તતાનું નામ મદ છે દક્ષતાનું નામ દર્યું છે, અનમ્રતાનું નામ સ્તંભ–સ્તબ્ધતા છે, અહંકારનું નામ ગર્વ છે, અન્ય કરતાં પિતાને ગુણોની અપેક્ષા એ ઉત્કૃષ્ટ કહેવા તેનું નામ આત્મત્કર્ષ છે, અન્યની નિન્દા કરવી અથવા અન્યમાં દુર્ગણેનું આરોપણ કરવું તેનું નામ પર પરિવાદ છે, માનને વશ થઈને અન્યની ક્રિયા કરતાં પિતાની ક્રિયાને ઉત્કૃષ્ટ બતાવવી તેનું નામ ઉત્કર્ષ છે. અભિમાનને કારણે પિતાના કરતાં અન્યમાં હીનતા હોવાનું કથન કરવું તેનું નામ અપકર્ષ છે. અભિમાનને કારણે પૂર્વ પ્રવૃત્ત નમનનો ત્યાગ કર, અથવા અભિમાનને લીધે નીતિને ત્યાગ કરે તેનું નામ ઉન્નત છે. નમસ્કાર કરનારને પણ નમરકાર ન કરવા, તેનું નામ ઉજ્ઞાન છે. અભિમાનને કારણે દુષ્ટ રીતે નમન કરવું તેનું નામ દુર્નામ છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૦
SR No.006324
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages735
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy