SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १२० ४ सू० २ संहननमेदेन पुलपरिवर्तननि. ११५ गतोऽस्ति, वानव्यन्तरत्वादिषु औदारिकपुद्गलग्रहणाभावेन तत्परिवर्तसंभवात् । पृथिवीकायिकत्वादिविकलेन्द्रियत्वे पञ्चेन्द्रियतिर्यग्योनिकत्वे मनुष्यत्वे च अतीतानागतकालसम्बन्धिनि, एकैकस्य असुरकुमारस्य अनन्ता औदारिकपुद्गलपरिवर्ताः अतीताः, अनागतास्तु औदारिकपुदगलपरिवर्ताः कस्यापि असुरकुमारस्य सन्ति, कस्यापि न सन्ति यस्यापि सन्ति, तस्यापि जघन्येन एको वा, द्वौ वा त्रयोवा, उत्कृष्टेन संख्येया वा, असंख्येया वा, अनन्ता वा सन्तीति भावः ' एवं जाव थणियकुमारस्स ' एवं पूर्वोक्तासुरकुमाररीत्या, यावत् एकैकस्य स्वनितकुमारस्य नैरयिकत्वादि वैमानिकत्वान्ते अतीतानागतकालसम्बन्धिनि आदि अवस्थाओं में औदारिक पुद्गलों के ग्रहण का अभाव है, अतः इनके अभाव से उसके परिवर्त का भी अभाव है । अतीत काल एवं अनागतकाल संबंधी पृथ्वीकायिक आदि अवस्था में विकलेन्द्रिय अवस्था में पंचेन्द्रियतिर्यग्योनि अवस्था में, और मनुष्यावस्था में, एक एक असुरकुमार के अतीत औदारिकपुद्गल परिवर्त अनंत हैं, तथा अनागत औदारिक पुद्गलपरिवर्त किसी एक असुरकुमार को हैं, और किसी एक असुरकुमार को नहीं हैं जिसको ये हैं उसके भी जघन्य से एक अथवा दो या तीन हैं और उत्कृष्ट से संख्यात, या असंख्यात, या अनंत हैं "एवं जाव 'थणियकुमारस्त' पूर्वोक्त असुरकुमार के कथन अनुसार यावत् - एक एक स्तनितकुमार के अतीत काल एवं अनागतकाल संबंधी સ્થામાં અને વૈમાનિક અવસ્થામાં એક પણ અતીત ઔદ્યારિક પુદ્ગલ પિરવના અભાવ હોય છે અને અનાગતકાલીન ઔકારિક પુદ્ગલપરિવત ના પણ અભાવ જ હોય છે, કારણ વાનન્યતર આદિ અવસ્થાએમાં ઔદારિક પુદ્દગલેના ગ્રહણના અભાવ હોય છે. તેના ગ્રહણના અભાવ હાવાથી તેન પરિવતના પશુ અભાવ જ હોય છે ભૂત અને ભવિષ્યકાળ સબંધી પૃથ્વીકાયિક આદિ અવસ્થામાં, વિકલેન્દ્રિય અવસ્થામાં, પૉંચેન્દ્રિય તિયગ્યાનિક અવસ્થામાં અને મનુષ્ય અવસ્થામાં પ્રત્યેક અસુરકુમારના અતીત (ભૂતકાલીન) ઔદ્યારિક પુદ્ગલ પરિવત અનંત કહ્યા છે, પરન્તુ ભવિષ્યકાલિક ઔદારિક પુદ્ગલપરિવત ના કાઇ એક અસુરકુમારમાં સદ્ભાવ હોય છે અને કોઈ એકમાં અભાવ હોય છે. જે અસુરકુમારમાં તેના સદ્ભાવ હોય છે, તે અસુરકુમારમાં ઓછામાં ઓછા એક, એ અથવા ત્રણના સદ્ભાવ હોય છે અને વધારેમાં વધારે સખ્યાત અથવા અસંખ્યાત અથવા અન'તને સદ્ભાવ હાય છે. " एवं जाव थणियकुमारस्स " असुरकुमारीना नेवुन उथन प्रत्येक स्तनिતકુમાર પર્યંન્તના ભવનપતિ દેવા વિષે સમજવું જોઈએ પ્રત્યેક સ્તનિતકુમા શ્રી ભગવતી સૂત્ર : ૧૦
SR No.006324
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages735
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy