________________
३००
भगवनीत दश्यताम् ? इति । अपिद अन्त्यसमये एव घटः समारब्धः? तत्रैव यद्यसौ दृश्यते नदा का आपत्तिः १ तथाच क्रियमाण एव कृतो मवति, क्रियमाणसमयस्य निरंशवात् । यदिच सम्पति समये क्रियाकालेऽप्यकृतं वस्तु तदाऽतिक्रान्ते समये कर्य क्रियतात्, कथंवा एध्यति? क्रियया उभयोरपि विनष्टत्वानुत्पन्नत्वेनासत्वात् दे सकता है । घटकी उत्पत्ति अन्तके समय में ही होती है, इसलिये वह यदि उस समय में ही दिखलाई देता है, तो इसमें कौनसी आपत्ति है। तथा-क्रियमाणका समय निरंश होनेसे क्रियमाणही कृत होना है। यदि वर्तमान समयरूप क्रियाकालमें भी वस्तु अकृत मानी जावे तो फिर वह उस समय व्यतीत हो जाने पर कैसे की जा सकेगी? तथा भविष्यत् कालमें भी वह कैसे निष्पन्न हो सकेगी, क्योंकि अतिक्रान्त समय में और भविष्यकालमें दोनों में भी विनष्ट एवं अनुत्पन्न होनेसे क्रियाका असत्व है । अर्थात् क्रियो साधार होती है निराधार नहीं, वर्तमान समय जब अतिक्रान्त हो गया तर विवक्षिन वस्तुकी उत्पत्ति होनेका वह समय नष्ट हो गया, अब इसमें नष्ट होने के कारण विवक्षित वस्तुकी उत्पत्ति होनेख्य क्रियाका सद्भाव रहना नहीं है, इसी तरहसे भविष्यकाल भी अनुत्पन है-अतः अनुत्पन्न होने के कारण अभीसे उसमें भी उत्पन्न होनेरूप क्रियाका सद्भाव कैसे रह सकेगा, तथा इसीसे 1 ઘડાની ઉત્પત્તિ તે કિયાના અન્ત સમયે જ થાય છે, તેથી એ ઘડી તે સમયે જ દેખી શકાય તે તેમાં વધે છે?
તથા કિયમાણને સમય નિરશ હેવાથી ક્રિયમાણ જ કૃત હોય છે. એ વર્તમાન સમયરૂપ કિયાકાળમાં પણ વસ્તુને અકૃત માની લેવામાં આવે, તે તે સમય વ્યતીત થઈ ગયા બાદ પણ તેની ઉત્પત્તિ કેવી રીતે કરી શકાય! તથા ભવિષ્યકાળમાં પણ તેનું નિર્માણ કેવી રીતે કરી શકાશે ? કારણ કે અતિકાન્ત સમયમાં (વ્યતીત થઈ ગયેલા સમયમાં) અને ભવિષ્ય કાળમાં પણ વિનષ્ટ અને અનુત્પન્ન હોવાથી ક્રિયાનું અસત્વ (અવિદ્યમાનતા) છે. એટલે કે કિયા સાધાર હોય છે-નિરાધાર હોતી નથી. વર્તમાન સમય જયારે અતિકાન્ત થઈ જાય છે ત્યારે અમુક વસ્તુની ઉત્પત્તિ થવાને તે સમય નષ્ટ થઈ જાય છે. તે નષ્ટ થઈ જવાને કારણે તેમાં તે અમુક વસ્તુની ઉત્પત્તિ થવા રૂપ ક્રિયાને સદુભાવ રહેતું નથી. એ જ પ્રમાણે ભવિષ્યકાળમાં પણ તે અનુત્પન્ન જ રહે છે–તેથી અનુત્પન્ન હવાને કારણે અત્યારથી જ તેમાં પણ ઉત્પન્ન થવા રૂપ કિયાને સદભાવ કેવી રીતે રહી શકશે તેથી
श्री. भगवती सूत्र : ८