________________
३७६
भगवतीसूत्रे परहविकाभिः, ' रहासियाहि ' हासिकाभिः ‘लसियाहिं ' लकुशिकाभिः, 'आरबीहि' आरबोभिः-आवदेशोत्सनाभिः 'दम लीहि' द्राविडीभिः ‘सिंहलीहिं' सिंहलीभिः 'पुलिदिहि' पुलिन्दिभिः 'पुक्खलीहिं 'पुष्कलीभिः 'मुरुंडीहि'मुरुण्डीभिः 'सबरीहि ' शबरीभिः 'पारसीर्हि' पारसीभिः 'नाणादेमीयाहि नानादेशीयाभिः, 'विदेसवेसपरिमंडियाहिं' विदेशवेषपरिमण्डिताभिः, तत्तद्देशीयवेषेण परिमं. डि तास्ताभिरिति, 'सदेसनेवत्थगहिय वे साहि' स्वदेश नेपथ्यमेव गृहीतो वेषोयाभिस्ताभिः स्वदेशनेपथ्यगृहीतवेषाभिः, ' इंगियचिंतियपत्थियवियाणियाहिं' प्रकट करते हैं-वे कहते हैं कि अन्तःपुरसे निकलते समय इसके साथ जो दासियां थीं वे संख्यामें बहुत थों, इनके पृष्ठभाग और जांघे वक्र थीं इनमें कितनीक चिलात देशकी थीं, इनका शरीर प्रमाणमें छोटा था, कितनीक बर्वर देशकी थी इनका शरीर टेडा-चक्र था। कितनीक ईसन देशकी थीं, कितनीक यौनिक-यूनान की थीं, कितनीक चारुण देशकी थीं. कितनीक पल्हव देशकी थीं, कितनीक ल्हास देशकी थी, कितनीक लकुश देशकी थीं, कितनीक अरब देशकी थीं, कितनीक द्राविड देशकी थीं, कितनीक सिंहलद्वीपको थीं, कितनीक पुलिन्द जातिकी थीं, कितनीक पुष्कल जातिकी थी, कितनीक मुरुण्ड जातिकी थीं, कितनीक शयर जातिकी थीं, तथा कितनीक पारस देशकी थीं, इनमें कितनीक नाना देशके वेषभूषासे परिमण्डित थीं, तथा कितनीक अपने२ देशके नेपथ्यावेष सेमंडित थीं ये सब नयनादिकी चेष्टासे दूस
અંતઃપુરમાંથી નીકળતી વખતે તેની સાથે અનેક દાસીઓ હતી, તેમાંથી કેટલીક દાસીઓને પૃષ્ઠ ભાગ અને જાંઘ વદ હતા, કેટલીક ચિલાત દેશની હતી અને તેમનાં શરીર કદમાં નાનાં હતાં, કેટલીક દાસીએ બર્બર દેશની હતી. તેમનાં શરીર વક હતાં, કેટલીક દાસીએ ઇસન દેશની હતી, કેટલીક યુનાન (ગ્રીસ) ની હતી. કેટલીક ચારુણ દેશની હતી, કેટલીક પકહવે દેશની હતી, કેટલીક તહાસ દેશની હતી, કેટલીક લકુશ દેશની હતી, કેટલીક અર. બરતાનની હતી, કેટલીક દ્રાવિડ દેશની હતી. કેટલીક સિંહલદ્વીપની હતી, કેટલીક પુલિન્દ જાતિની હતી, કેટલીક પુષ્કલ જાતિની હતી, કેટલીક મુડ જાતિની હતી, કેટલીક શબર જાતિની હતી, તથા કેટલીક પારસ (ઈરાન) દેશની હતી. તેમાંથી કેટલીક વિદેશી વેષભૂષાથી આભૂષિત હતી, તે કેટલીક સ્વદેશી વેષભૂષાથી વિભૂષિત હતી. તેઓ નેત્રાદિની ચેષ્ટાએથી લેકના મનના
श्रीभगवती. सूत्र: ८