SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका २० १3०३२ सू० १० भवान्तरप्रवेशनकनिरूपणम् २१७ २ । अनया रीत्या 'एकः संख्याताः' इति क्रमेण रत्नप्रभया सह शेष पृथिवीना योगे कृते षड्भङ्गा भवन्ति ६ । एवम् एषामेकादशभिर्विकल्पैगुणने रत्नप्रभामाधान्ये षट्षष्टिभङ्गा भवन्ति ६६। अनया रीत्या शकराप्रभायाः पश्च भङ्गा भवन्ति, तेषामेकादशभिर्विकल्पैर्गुणने शर्कराप्रभाप्राधान्ये पञ्चपञ्चाशद् विकल्पा भवन्ति ५५। होते हैं। तथा च एक नारक रत्नप्रभा में और संख्यात नारक शर्करा प्रभा में होते हैं १, अथवा एक नारक रत्नप्रभा में और संख्यात नारक वालुकाप्रभा में होते हैं २, अथवा एक नारक रत्नप्रभा में और संख्यात नारक पंकप्रभा में होते हैं ३. अथवा एक नारक रत्नप्रभा में और संख्यात नारक धूमप्रभा में होते हैं ४, अथवा एक नारक रत्नप्रभा में और संख्यात नारक तमः प्रभा में होते हैं ५, अथवा एक नारक रत्नप्रभा में और संख्यात नारक अधः सप्तमी पृथिवी में होते हैं ६ इस प्रकार से रलप्रभा पृथिवी के साथ शेषपृथिवियों का योग करने पर ये ६ भंग होते हैं। इन ६ भंगों के साथ ११ विकल्पों का गुणा करने पर ६६ भंग रत्नप्रभापृथिवी की प्रधानता में आते हैं। इसी तरह से शर्क रापृथिवी के साथ शेष पांच ५ पृथिवियों का योग करने पर शर्कराप्रभा की प्रधानता में ५ भंग होते हैं-जैसे एक नारक शर्कराप्रभा मे और संख्यात नारक वालुकाप्रभा में १, अथवा एक नारक शर्कराप्रभा में જેમકે રત્નપ્રભા સાથેના પહેલા વિકલ્પના ૬ ભંગ નીચે પ્રમાણે બને છે. (૧) એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક પંક પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક ધૂમપ્રભા માં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં અને सध्यात ना२ तमःलमा उत्पन्न थाय छे. (6) अथवा से ना२४ २त्न. પ્રભામાં અને સંખ્યાત નારક અધસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. આ રીતે રત્નપ્રભા સાથે પછીની ૬ પૃથ્વીઓને વેગ કરવાથી પહેલા વિકલ્પના ૬ ભંગ બને છે. એ જ રીતે ઉપરના ૧૧ વિકલ્પે દ્વારા ૬-૬ ભંગ બનતા હોવાથી રત્નપ્રમાની પ્રધાનતાવાળા ૬૪૬૩૬૬ ક્રિકસંગી અંગે બને છે. એ જ પ્રમાણે શરપ્રભાની સાથે પછીની પાંય પૃથ્વીઓને યોગ કરવાથી પહેલા વિકલપ દ્વારા નીચે પ્રમાણે પાંચ ભંગ બને છે. (૧) એક નારક શર્કરા પ્રભામાં અને સંખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. म २८ श्रीभगवती. सूत्र: ८
SR No.006322
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages685
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy