SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ - - प्रमेयचन्द्रिका टी० २०९ ४० ३२ १० १० भवान्तरप्रवेशनकनिरूपणम् २१५ णेऽपि संख्यातत्वमवस्थितमेव, भूयस्त्वात् , ( न तु पूर्वसूत्रेषु नवादीनामिवैकादि. तया तस्यावस्थानमित्यतो नेहाधः एकादिभावः, अपि तु संख्यातसंभव एवेतिनाधिकभङ्गविवक्षा । ) तत्र रत्नप्रभा एकादिभिः संख्यातान्तरेकादशभिः पर्दैः क्रमेण विशेषिता संख्यातपदविशेषिताभिः शेषाभिः सहक्रमेण चारिता षट्पष्टि भङ्गान् लभते । एवमेव शर्क राप्रभा पञ्चपञ्चाशतं, वालुकाप्रभा चतुश्चत्वारिंशतं, भाग कर एक आदि लघु संख्या भेदों को पहिले रखा है और नौ आदि बड़े संख्या भेदों को पीछे रखा है इसी तरह से यहां पर भी एक आदि भेदों को ऊपर में रत्नप्रभा में और संख्यात राशि को नीचे की पृथिवियों में रखा गया है नीचे की पृथिवियों की संख्यात राशि में से एक आदि संख्या को निकाल लेने पर भी उस संख्यात संख्या में संख्यात्व का कोई विघात नहीं होता है-अर्थात् उसमें कोई कभी नहीं आती है वह तो ज्यों की त्यों कायम रहती है, क्यों कि वह बहुत बड़ी संख्या है। रत्नप्रभापृथिवी के साथ एक से लेकर संख्यात तक के ११ पदों का और शर्कराप्रभा आदि के साथ क्रमशः संख्यात पद का संचार करने से ६६ भंग होते हैं अर्थात् रत्नप्रभा की प्रधानता से प्रथम विकल्प में लभ्यमान ६ विकल्पों में ११ विकल्पों का गुणा करने पर ६६ भंग होते हैं। शर्कराप्रभा का बाकी की पृथिवियों के साथ योग करने पर प्रथम विकल्प में ५ विकल्प होते हैं इन ५ विकल्पों में ११ का गुणा करने पर ५५ भंग आते हैं। वालुकाप्रभा की प्रधानता से प्रथम પ્રમાણે અહીં પણ એકાદિ ભેદને રત્નપ્રભા આદિ ઉપરની પૃવીઓમાં અને સંખ્યાત રાશિને નીચેની પૃથ્વીઓમાં રાખવામાં આવેલ છે. નીચેની પૃથ્વીએની સંખ્યાત રાશિમાંથી એક આદિ સંખ્યાને કાઢી નાખવા છતાં પણ તે સંખ્યાત સંખ્યાના સંખ્યાતત્વમાં કેઈ ન્યૂનતા આવતી નથી, પણ તે સંખ્યા તતા તે કાયમ રહે છે, કારણ કે તે ઘણી જ મોટી સંખ્યા છે. રત્નપ્રભા પૃથ્વીની સાથે ૧ થી લઈને સંખ્યાત સુધીની ૧૧ પદોને તથા શર્કરામભા આદિ પૃથ્વીઓની સાથે ક્રમશઃ સંખ્યાત પર્યન્તના પદને સંચાર કરવાથી ૨૬ ભંગ થાય છે. એટલે કે રત્નપ્રભાની પ્રધાનતાથી પહેલા વિકલ્પ દ્વારા ૬ ભંગ થાય છે. એવાં ૧૧ વિકલ્પ દ્વારા રત્નપ્રભાની પ્રધાનતાવાળા દx૧૧ =૬૬ દ્વિસંગી ભંગ થાય છે એ જ પ્રમાણે શર્કરપ્રભાન પછીની પાંચ પૃથ્વીઓ સાથે વેગ કરવાથી પ્રત્યેક વિકલપના પાચ ભંગ થાય છે એવાં ૧૧ વિકલ્પના કુલ ૫૧૧=૫૫ બ્રિકસંગી ભંગ થાય છે. વાલુકાપ્રભાનો પછીની ચાર પૃથ્વીઓ સાથે ચાગ કરવાથી પ્રત્યેક વિકલપના ૪ ભંગ થાય છે. તેથી श्री. भगवती सूत्र : ८
SR No.006322
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages685
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy