________________
भगवतीसूत्रे क्रमानुसारात् न विवक्षिताः, पूर्वसूत्रषु हि दशादिराशीनां वैविध्यकल्पनायाम् उपरि एकादयो लघवः संख्याभेदाः पूर्व न्यरताः, अधस्तु नवादयो महान्तः, एवमिहाप्येकादयः उपरिसंख्यातराशिश्चाधः, तत्र च संख्यातराशेरधस्तनस्यैकाद्याकर्षसंख्यात नारक वालुकाप्रभा में, अथवा एक नारक रत्नप्रभा में और संख्यात नारक पंकप्रभा में, अथवा एक नारक रत्नप्रभा में और संख्यात नारक धूमप्रभा में अथवा एक नारक रत्नप्रभा में और संख्यात नारक तमःप्रभा में अथवा एक नारक रत्नप्रभा और संख्यात नारक अधःसप्तमी पृथिवी में होते हैं एसे ही यहां भंग नहीं होते हैं कि संख्यात नारक रत्नप्रभा में और एक नारक शर्कराप्रभा में, अथवा संख्यात नारक रत्नप्रभा में और एक नारक वालुकाप्रभा में, अथवा संख्यात नारक रत्नप्रभामें और एक नारक पंकप्रभामें, अथवा संख्यात नारक रत्नप्रभा में और नारक धूमप्रभा में, अथवा संख्यात नारक रत्नप्रभा में और एक नारक तमःप्रभा में, अथवा संख्यात नारक रत्नप्रभा में और एक नारक अधासप्तमी में होता है । क्यों कि पूर्व सूत्रों में ऐसा ही क्रम विवक्षित हुआ है। वहां पर दश आदि राशियों के दो સંખ્યાત નારક વાલુકાપ્રભામાં, અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક પંકજભામાં, અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક ધૂમ. પ્રભામાં અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક તમ પ્રભામાં અથવા એક નારક રત્નપ્રભામાં અને સંખ્યાત નારક અધઃ સપ્તમીમાં ઉત્પન્ન થાય છે, આ પ્રકારના અંગે જ અહીં બની શકે છે. પરંતુ એવા ભંગ બની શકતા નથી કે “સંખ્યાત નારક રત્નપ્રભામાં અને એક નારક શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં અને એક નારક વાલુકાપ્રભામાં અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં અને એક નારક પંકપ્રભામાં, અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં અને એક નારક ધૂમપ્રભામાં, અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં અને એક નારક તમ પ્રભામાં, અથવા સંખ્યાત નારક રત્નપ્રભામાં અને એક નારક અધઃસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. કારણ કે પૂર્વ સૂત્રમાં એ જ કમ વિવક્ષિત થયેલ છે. ત્યાં દશ આદિ રાશિઓના બે ભાગ કરીને એક આદિ લઘુ સંખ્યાબેને પહેલાં રાખવામાં આવેલ છે અને નવ આદિ મહા સંખ્યાબેને પાછળ રાખવામાં આવેલ છે, એજ
श्रीभगवती. सूत्र: ८