SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ १७८ ___ भगवतीको पूक्तिमकारेण विकसंयोगः कर्तव्यः, तथाहि-अष्टानां द्विकसंयोगे सप्तभिविकल्पैः सप्तचत्वारिंशदधिकशत (१४७ ) भङ्गा भवन्ति । तत्र-सप्त विकल्पाश्वेमे-एकः सप्त १, द्वौषट्र २, त्रयः पश्च ३, चत्वारः चत्वारः ४, पञ्च त्रयः ५, षट् द्वौ ६, सप्त एकः ७। (१-७, २-६, ३-५, ४-४,५-३, ६-२,७-१) एको रत्नप्रभायां सप्त शर्करामभायाम् १, एको रत्नप्रभायां सप्त वालुकाममायाम २, एवं रत्नप्रभया उत्तरोत्तरपृथिवीसंयोगेन षड भङ्गाः६ । एवं शर्करामभा प्राधान्ये पश्च ५, वालुकामभाप्राधान्ये चत्वारः ४, पङ्कपभाप्राधान्ये त्रयः ३, धूमप्रभामाधान्ये द्वौ २, तमःप्रभाप्राधान्ये एकः १ । षट, पश्च, चत्वारः, त्रयः, द्वौ, एकः ( ६-५-४-३-२-१) सर्व संमेलने एकविंशतिभङ्गा भवान्त २१) विकल्पों से १४७ भंग होते हैं-सात विकल्प इस प्रकार से है-१-७, २-६, ३-५, ४-४, ५-३, ६-२, ७-१, इनका तात्पर्य ऐसा हैं-१ नारक रत्नप्रभा में और सात नारक शर्कराप्रभा में उत्पन्न हो जाते हैं १, अथवा एक नारक रत्नप्रभा में और सात नारक वालुकाप्रभा में उत्पन्न हो जाते हैं २, इस तरह से रत्नप्रभा पृथिवी के साथ उत्तरोत्तर की पृथिवियों के संयोग से प्रथम विकल्प में ६ भंग हो जाते हैं ६, इसी तरह से शर्कराप्रभापृथिवी की प्रधानता से ५ भंग होते हैं, वालुकाप्रभा की प्रधानता से चार भंग होते हैं, पंकप्रभा की प्रधानता से तीन भंग होते हैं, धूमप्रभा की प्रधानता से दो भंग होते हैं और तमः प्रभा की प्रधानता से एक भंग होता है इस तरह ६-५-४-३-२-१ का जोड़ ભગોનું તથા સાતે દ્વિકલગી વિકલ્પોનું કથન થવું જોઈએ. આઠ નારકના બ્રિકસની ૭ વિકલ્પ દ્વારા કુલ ૧૪૭ ભંગ બને છે. તે વિકલ્પનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવું. (१) १-७ ना, (२) २-६ ना, (3) 3-५ ना, (४) ४-४ नो, (५) ५-3 ना, (९) १-२ नो, मन (७) ७-१ नो वि४८५. पडसा (Aseपर्नु તાત્પર્ય–(૧) એક નારક રત્નપ્રભામાં અને સાત નારક શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક નારક રત્નપ્રભામાં અને સાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા એક નારક રત્નપ્રભા માં અને સાત નારક પંક. પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા એક નારક રતનપ્રભામાં અને સાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક રત્નપ્રભામાં અને સાત નારક તમરપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૬) અથવા એક નારક રત્નપ્રભામાં અને સાત નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે રત્નપ્રભા સાથે પહેલા વિકપના ૬ ભંગ થાય છે. એ જ પ્રમાણે શર્કરા પ્રભા સાથે ૫ ભંગ, વાલુકાપ્રભા સાથે ૪ ભંગ, પંકપ્રભા સાથે ૩ ભંગ, ધૂમપ્રભા સાથે ૨ श्री. भगवती सूत्र : ८
SR No.006322
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages685
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy