SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका ४०९ ३० ३१ २० १ अश्रुत्वाधर्मादिलामनिरूपणम् ६५७ उवासगस्स वा, तप्पक्खियउवासियाए वा केवलिपनत्तं धम्म लभेजा सवणयाए' तत्पाक्षिकस्य वा तस्य-केवलिन पाक्षिकस्य स्वयंबुद्धम्य सकाशाद् वा, तत्पाक्षिकश्रावकस्य वा केवलिपाक्षिकस्वयंबुद्धश्रावकस्य सकाशाद्वा, तत्पाक्षिकश्राविकायाः सकाशाद् वा, तत्पाक्षिकोपासकस्य सकाशाद्वा, तत्पाक्षिकोपासिकायाः सकाशाद् वा अश्रुत्वैवेति पूर्वेणान्वयः केवलिप्रज्ञप्तं जिनोपदिष्टं धर्म श्रुतचारित्रलक्षणं श्रवणतया श्राविका से, (तप्पक्खिय उवासगस्स या, तप्पक्खिय उवासियाए वा) अथवा केवली के पाक्षिक के उपासक से, अथवा केबली के पाक्षिक की उपासिका से, केवलिप्रज्ञप्त धर्म को नहीं सुनकर क्या श्रवणज्ञानरूप फल से उसे प्राप्त कर सकता है ? तीर्थकर प्रकृति से युक्त केवलज्ञानी अहंत प्रभु द्वारा उपदिष्ट जो श्रुतचारित्ररूप धर्म है वह यहां केवलिप्रज्ञप्त धर्मरूप से कहा गया है । इस धर्म के फलादि को कहने वाले वचन का नहीं सुनना यह (अश्रुत्वा) पद से कहा गया है। जिसने स्वयं केवली से पूछा है अथवा केवली भगवान् के वचन जिसने सुने हैं वह केवली के श्रावक पद से समझाया गया है। इसी तरह से केवली की श्राविका समझनी चाहिये । केवली की उपासना करने वाला जीव यहां केवली का उपासक कहा गया है। यह उपासक दूसरे के लिये दिये गये उपदेशादि का सुनने वाला होता है। इसी तरह से केवली की उपासिका जाननी चाहिये। (तप्पक्खियस्स) पद से केवली के पाक्षिक-स्वयंबुद्ध पक्षन Bास पासेथा “ तप्पक्खियउवासियाए वा '' अथ! वहीन पक्षनी ઉપાસિકા પાસેથી કેવલિપ્રજ્ઞસ ધર્મને શ્રવણ કર્યા વિના શું કોઈ જીવ શ્રવણજ્ઞાનરૂપ ફળ વડે તેને પ્રાપ્ત કરી શકે છે ખરો? તીર્થંકર પ્રકૃતિથી યુકત કેવળજ્ઞાની અહંત ભગવાન દ્વારા ઉપદિષ્ટ જે ઋતચારિત્રરૂપ ધર્મ છે તેને કેવલીપ્રજ્ઞપ્ત ધર્મ કહે છે. આ ધર્માદિના ફલાદિને नारा क्यने नहीं समना२ ०५तिर्नु " अश्रुत्वा ” ॥ ५४ वा। सूयन થયું છે. જેણે પિતે કેવલી ભગવાનનાં વચન સાંભળ્યા હોય અથવા કેવલી ભગવાનને પૂછીને પિતાની શંકાઓનું નિવારણ કર્યું હોય એવા પુરુષને કેવલીને શ્રાવક કહે છે અને એવી સ્ત્રીને કેવલીની શ્રાવિકા કહે છે. કેવલીની ઉપાસના કરનાર જીવને કેવલીને ઉપાસક કહે છે. તે ઉપાસકે કેવલી ભગવાનને સ્વમુખે ઉપદેશ સાંભળ્યું હતું નથી પણ અન્યના દ્વારા–ભગવાનના શિષ્ય પ્રશિષ્ય દ્વારા–તે ધર્મોપદેશ શ્રવણ કર્યો હોય છે. એ જ પ્રમાણે કેવલીની उपासि। विष ५५ समj. " तप्पक्खियस्स" मा ५४थी वहीन पाक्षि श्री.भगवती सूत्र : ७
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy