________________
प्रमेयचन्द्रिका टी० श०८४०१० ज्ञानावरणीयादिकमणां सम्बन्धनिरूपणम् ५५५ 'जस्स णं भंते ! वेयणिज्ज तस्स आउयं० ? ' हे भदन्त ! यस्य खलु जीवस्य वेदनीयं कर्म भवति तस्य किम् आयुष्कं कर्म भवति ? एवं यस्य आयुष्कं कर्म भवति तस्य किं वेदनीयमपि कर्म भवति ? भगवानाह-' एवं एयाणि परोप्परं नियमा । जहा आउएण समं एवं नामेण वि, गोयेण वि सम भाणियव्वं ' एवं पूर्वोक्तरीत्या एते-वेदनीयायुष्के परस्परं नियमात् नियमतो भवतः, तथा च यस्य वेदनीयं कर्म तस्य नियमत आयुष्कमपि कर्म, एवं यस्य आयुष्कं तस्य निय. मतो वेदनीयमपि भवतीत्येवमेते परस्परं तुल्ये वक्तव्ये । एवं नाम-गोत्राभ्यामपि ___ अब गौतमस्वामी प्रभु से ऐसा पूछते हैं-" जस्स णं भंते ! वेयणिज्जं तस्स आउयं० " हे भदन्त ! जिस जीव के वेदनीय कर्म का सद्भाव है क्या उस जीव के आयुष्क कर्म का भी सद्भाव होता है ? और जिस जीव के आयुष्क कर्म का सद्भाव होता है क्या उस जीव के वेदनीय कर्म का भी सद्भाव होता है ? इसके उत्तर में प्रभु कहते हैं-(एवं एयाणि परोप्परं नियमा) हे गौतम! इन दोनों कर्मों का आपस में नियम से संबंध है। तथा च-जिस जीव के वेदनीय कर्म का सद्भाव होता है उस जीव के नियम से आयुष्क कर्म का सद्भाव होता है और जिस जीव के आयुष्क कर्म का सद्भाव होता है उस जीव के नियम से वेदनीय कर्म का सद्भाव होता है । तात्पर्य कहने का यह है कि वेदनीय, आयु, नाम और गोत्र ये चार अघातिया कम हैं। इनका परस्पर में एक दूसरे के साथ संबंध होने में किसी भी प्रकार की बाधा नहीं आती है। केवली भगवान के चार घातिया कर्मों का
गौतम स्वाभान प्रश्न-(जस्स णं भंते ! वेयणिज्ज तस्स आउय. ઈત્યાદિ) હે ભદન્ત ! જે જીવમાં વેદનીય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં શું આયુષ્ય કર્મને પણ સદ્ભાવ હેય છે? અને જે જીવમાં આયુષ્ય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં શું વેદનીય કમને પણ સદૂભાવ હોય છે?
भडावीर प्रभुना उत्तर-(एवं एयाणि परोप्पर नियमा) गीतम! આ બને કર્મોને પરસ્પર સાથે નિયમથી જ સંબંધ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે જીવમાં વેદનીય કર્મને સદૂભાવ હોય છે, તે જીવમાં આયુષ્ય કમને પણ અવશ્ય સદૂભાવ હોય છે અને જે જીવમાં આયુષ્ય કમને સદુભાવ હોય છે, તે જીવમાં વેદનીયને પણ અવશ્ય સદૂભાવ હોય છે. વેદનીય, આયુ, નામ અને નેત્ર, આ ચાર અઘાતિયા કર્મ છે. તે ચારેને એક બીજાની સાથે સંબંધ હવામાં કઈપણ બાધા (મુશ્કેલી) નડતી નથી. કવલી
શ્રી ભગવતી સૂત્ર : ૭