SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयचन्द्रिका टो० श० ८ उ० ९ सू० ६ बैक्रियशरीरप्रयोगबन्धनिरूपणम् ३३७ न्तदेवपञ्चेन्द्रियवैक्रियशरीरप्रयोगस्य सर्व बन्धान्तरं देशवन्धान्तरं च यथा रत्नप्रभा पृथिवी नरयिकाणां वैक्रियशरीरप्रयोगस्य सर्वबन्धान्तरं जघन्येन दशवर्ष सहस्राणि अन्तर्मुहूर्ताभ्यधिकानि, उत्कृष्टेन तु वनस्पतिकालरूपमनन्तं कालं देशबन्धान्तरं च जघन्येन अन्तमुहूर्तम् , उत्कृष्टेन अनन्तं कालं वनस्पतिकालरूपं प्रतिपादितम् तथैव प्रतिपत्तव्यम् , किन्तु ' नवरं सव्वबंधतरे जस्स जा ठिई जहनिया सा अंतोलान्तक, शुक्र, सहस्रार, इन देवों के वैक्रिय शरीर प्रयोग का सर्वबंधान्तर और देशबंधान्तर रत्नप्रभापृथिवी के नैरयिकों के वैक्रियशरीर के सर्वबंधान्तर और देशबंधान्तर की तरह जघन्य से अन्तर्मुहूर्त अधिक दश हजार वर्ष का और उत्कृष्ट से वनस्पति कालरूप अनंतकाल का कहा गया है। कहने का तात्पर्य ऐसा है कि कोई जीव इन पूर्वोक्त असुरकुमारादि सहस्रान्तदेवों में उत्पन्न हो जाय और वहां से फिर वह चव कर अन्य देव सिवाय पर्यायों में उत्पन्न हो जाय-पुनः वहां से मर कर देवपर्याय में उत्पन्न हो जाय तो ऐसी स्थिति में पहिले के वैक्रिय शरीर के सर्वबंध में और अब जो वहां पुनः उत्पन्न हुआ है उस वैक्रिय शरीर के सर्वबंध में जघन्य अंतर अन्तर्मुहर्त अधिक दश हजार वर्ष का आता है और उत्कृष्ट से वनस्पतिकालरूप अनंत काल का आता है। इसी तरह से इनके वैक्रिय शरीर के देशबंध के अन्तराल के विषय में भी जानना चाहिये। किन्तु 'नवरं' यहां जो नारका पेक्षा से विशेषता શુક્ર અને સહસ્ત્રારના દેવેના વૈક્રિય શરીર પ્રગનું સર્વબંધાન્તર અને દેશ બધાન્તર રત્નપ્રભા પૃથ્વીના નારકના વૈકિય શરીરના સર્વબંધાત્રની જેમ ઓછામાં ઓછું ૧૦ હજાર વર્ષ કરતાં એક અંતમુહૂર્ત પ્રમાણ વધારે છે અને વધારેમાં વધારે વનસ્પતિ કાળરૂપ અનંતકાળનું છે, હવે આ કથનનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–કાઈ જીવ પૂર્વોક્ત અસુરકુમારથી લઈને સહસ્ત્રાર પર્યન્તના દેવોમાં ઉત્પન્ન થઈ જાય, અને ત્યાંથી ચવીને કોઈ અન્ય પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય, વળી ત્યાંથી મરીને ફરીથી ઉપરોકત દેવપર્યાયમાં જ ઉત્પન્ન થઈ જાય, તે એવી પરિસ્થતિમાં પહેલાના વૈક્રિય શરીરના સર્વબંધ અને હવેના વૈક્રિય શરીરના સર્વબંધની વચ્ચે જઘન્યની અપેક્ષાએ દસ હજાર વર્ષ અને એક અંતમુહૂર્ત પ્રમાણ પડી જાય છે, અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ વનસ્પતિ કાળરૂપ અનંતકાળનું અંતર પડી જાય છે. એજ પ્રમાણે તેમના વૈકિય શરીરના દેશબંધનું અંતરાલ (અંતર) પણ सभा. ' नवरं" ५२न्तु नार। ४२di मही नीय प्रमाणे विशेषता छ भ ४३ શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy