SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेrsन्द्रिका टी० श०८ उ० ९ सू० ४ औदारिकशरीर प्रयोग बन्घवर्णनम् २६५ देशबन्धयोर्जघन्येन एकं समयम् अन्तरं भवति, एवं पृथिवीकायिको देशबन्धको मृतः सन् त्रिसमयेन विग्रहेण तेष्वेवोत्पन्नः, तत्र च समयद्वयमनाहारकस्तृतीय समये च सर्वबन्धको भूत्वा पुनर्देशबन्धको जातः, तथा सति उत्कर्षेण त्रयः समयाः देशबन्धयोरन्तरमित्याशयः ॥ अथाष्कायिकादीनां बन्धान्तरमाह - ' जहा पुढवि क्काइयाणं, एवं जाव चउरिंदियाणं, वाउक्काइयवज्जाणं ' यथा पृथिवीकायिकानां सर्वबन्धान्तरं देशबन्धान्तरचोक्तम् एवं तथैव यावत् वायुकायमुक्त्वा चतुरिन्द्रियपर्यन्तं वक्तव्यम्-तथा च अकायिक- तेजस्कायिक- वनस्पतिकायिक- रूपै केन्द्रिय समय का अन्तराल आजाता है। इसी तरह से कोई पृथिवीकायिक जीव देशबंधक होकर मरा और मरकर वह तीन समयवाले विग्रह से पृथिवीकायिकों में ही उत्पन्न हो गया वहां वह दो समय तक अनाहारक और तृतीयसमय में सर्वबंधक होकर पुनः देशबंधक हो गया- इस तरह से उत्कृष्टरूप से दोनों देशबंधों का अन्तराल तीन समय का आजाता है । अब सूत्रकार अपकायिक आदि के औरादिक शरीर के अन्तर का कथन करते हैं - ( जहा पुढविकायाणं, एवं जाव चडरिंदियाणं वाक्कायवजाणं ) वे इस सूत्रद्वारा कहते हैं कि जिस प्रकार से पृथिवीकायिकों का सर्वबन्धान्तर और देशबंधान्तर कहा है उसी तरह से यावत्- अप्रकायिक, तेजस्कायिक, वनस्पतिकायिक इन एकेन्द्रिय जीवों के औदारिक शरीर का सर्वबंधान्तर का कथन जघन्य और उत्कृष्टरूप से कर लेना चाहिये । इसी तरह से द्वीन्द्रिय, એક સમયને આંતરી પડી જાય છે. એજ પ્રમાણે કાઈ પૃથ્વીકાયિક જીવ દેશમધક થઇને મરણ પામે છે, અને મરીને તે ત્રણ સમયવાળી વિગ્રહગતિથી પૃથ્વીકાયિકામાં જ ઉત્પન્ન થઈ જાય છે, ત્યાં તે એ સમય સુધી અનાહારક રહે છે અને તૃતીય સમયમાં સર્વ મધક થઇને પુનઃ દેશમધક થઇ જાય છે, તે આ પરિસ્થિતિમાં અને દેશમાઁધ વચ્ચેનુ ઉત્કૃષ્ટ અંતર ત્રણ સમય પ્રમાણુ આવી જાય છે. હવે સૂત્રકાર અસૂકાયિક આદિના ઔદારિક શરીરના અન્તરનું નિરૂપણુ रै छे - ( जहा पुढविक्काइयाण एवं जान चउरिदियाण' वाउक्का इयवज्जाण ) જેવી રીતે પૃથ્વીકાયિકાનું સ`બધાંતર' અને દેશખ ધાંતર કહેવામાં આવ્યું છે, એજ પ્રમાણે અકાયિક, તેજસ્કાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય જીવેાના ઔદારિક શરીરના સ`ખ ધાન્તર અને દેશમ ધાન્તરનું' કથન જઘન્ય અને ઉત્કૃષ્ટની શ્રીન્દ્રિય અપેક્ષાએ કરવું જોઇએ. એજ પ્રમાણે દ્વીન્દ્રિય અને ચતુરિન્દ્રિય भ० ३४ श्री भगवती सूत्र : ৩
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy