SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टी श०८ उ०.९ सू०४ औदारिकशरीरप्रयोगबन्धवर्णनम् २५५ न्द्रियभिन्नानां वैक्रियशरीरमस्ति तेषां देशबन्धो जघन्येन एक समयं भवति, उत्कष्टेन तु या यावती यस्य जीवस्य स्थितिरायुष्ककालो वर्तते सा तावती स्थितिः समयोना समयन्यूना. कर्तव्या, तथा च औदारिकशरीरिणो वायवः पञ्चेन्द्रिय तिर्यश्चः मनुष्याश्च वैक्रियशरीरिणः सन्तः, एतेषां जघन्येन देशबन्धः एकं समयम् , उत्कृष्टेन तु वायूनां त्रिणि वर्षसहस्राणि स्थितिः, पञ्चेन्द्रियतिरश्चां मनुष्याणां च पल्योपमत्रयम् , एवं चोत्कर्षेण एतेषां देशबन्धस्थितिः सर्वबन्धसमयन्यूना भवतीति बोध्यम् , उक्तातिदेशेनमनुष्याणां देशबन्धस्थिते र्लब्धत्वेऽपि तेषामन्तिमतया जीवों से भिन्न जिन जीवों के वैक्रिय शरीर होता है उनके औदारिक शरीर का देशबंध जघन्य से एक समयतक होता है और उत्कृष्ट से जितनी जिस जीव की स्थिति है उसमें से एक समय कम उतनी स्थितितक होता है। इस तरह से औदारिक शरीर वाले जीवों के तथा वैक्रियशरीर वाले वायु, पञ्चेन्द्रियतिथंच और मनुष्यों के-औदारिक शरीर का देशबंध जघन्य से एक समयतक होता है और उत्कृष्ट से वायुकायिक के एक समय कम तीनहजार वर्ष तक, पंचेन्द्रियतिथंच और मनुष्यों के एक समय कम तीनपल्योपमतक होता है । क्यों कि वायु. कायिक जीवों की उत्कृष्टस्थिति तीन हजार वर्ष की और पंचेन्द्रियतियैचों और मनुष्यों की उत्कृष्ट स्थिति तीनपल्योपम की है। सो इस अपनी २ स्थिति में से सर्वबंध के काल का एक समय कम कर देने से औदारिक शरीर के देशबंध का उत्कृष्ट समय होता है । यद्यपि इस શરીર હોય છે એવા ના દારિક શરીરને દેશબંધ જઘન્યની અપેક્ષાએ એક સમયને અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ જે જીવની જેટલી આયુષ્યસ્થિતિ હોય તેના કરતાં એક ન્યૂન સમય-પ્રમાણ હોય છે. આ રીતે દારિક શરીરવાળા છના તથા વૈકિય શરીરવાળા વાયુ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના ઔદારિક શરીરને દેશબંધ જઘન્યની અપેક્ષાએ એક સમય હોય છે, અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ વાયુકાયને દેશબંધ ત્રણ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ, અને પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને દેશબંધ ઉત્કૃષ્ટની અપેક્ષાએ ત્રણ પલ્યોપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ હોય છે. કારણ કે વાયુકાયિકની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ત્રણ હજાર વર્ષની છે અને પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ત્રણ પલ્યોપમની છે. તે દરેકની આયુ સ્થિતિમાંથી સર્વબંધ કાળનો એક સમય બાદ કરવાથી દારિક શરીરના દેશબંધને ઉત્કૃષ્ટ સમય પ્રાપ્ત થાય છે. જો કે આ કથન દ્વારા મનુષ્યના શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy