SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० ८ उ० ८ सू० ६ सूर्यनिरूपणम् टीका-'जंबुद्दीवेणं भंते ! दीवे मूरिया उग्गमणमुहृत्तंसि दूरे य, मूले य दीति' गौतमः पृच्छति-हे भदन्त ! जम्बूद्वीपे खलु द्वीपे-मध्यजम्बूद्वीपे, उद्गमनमुहूर्तेउदयवेलायाम् सूयौं दूरे व्यवहिते च सत्यपि मुले निकटे च दृश्येते ? तथा च दर्शकस्थानापेक्षया दूरे व्यवहिते देशे सत्यपि मूले-द्रष्टप्रतीत्यपेक्षया आसन्ने निकटे सूयौं दृश्येते, द्रष्टा हि स्वरूपतो बहुभिर्योजनसहस्रैः व्यवहितमपि सूर्यमुदयास्तमनगया है। हे भदन्त ! जैसा आपने कहा है, वह बिलकुल ऐसा ही है। हे भदन्त ! जैसा आपने कहा है वह बिलकुल ऐसा ही है। इस प्रकार कह कर वे गौतम यावत् अपने स्थान पर विराजमान हो गये। _____टीकार्थ-इसके पहिले परीषहों के अन्तर्गत होने से उष्णपरीषह का प्रतिपादन किया है-इसके हेतु सूर्य होते हैं-इसलिये सूर्यसंबंधी वक्तव्यता को सूत्रकार ने इस सूत्र द्वारा कहा है-इसमें गौतम ने प्रभु से ऐसा पूछा है-(जंबूद्दीवे णं भंते ! दीवे सूरिया उग्गमणमुहत्तंसि दूरे य, मूले य दीसंति ) हे भदन्त ! इस जम्बूद्वीप नाम के द्वीप में दो सूर्य कहे गये हैं-सो ये सूर्य जब उदित होते हैं तब वे दूर-व्यवहित देश में होने पर भी मूल में-देखने वालों मनुष्यों की अपेक्षा से पास मेंदिखलाई देते हैं-उदय और अस्त होनेके समय में दर्शकजन उन्हें पास में रहे हुए देखता है-यद्यपि ये स्वरूप से अनेक हजार योजनों की दूरी અને વધારેમાં વધારે છ માસ સુધી ઉપપાતથી વિરહિત કહ્યું છે. હે ભદન્ત ! આપે જેવું કહ્યું એવું જ છે. હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે બિલકુલ સત્ય છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. ટીકાથ-પહેલાના પ્રકરણમાં પરીષહોનું નિરૂપણ કરવામાં આવી ગયું. ૨૨ પરીષહમાં જેનો સમાવેશ થાય છે એવા ઉષ્ણુ-પરીષહનું પ્રતિપાદન પણ ત્યાં કરવામાં આવ્યું છે. ઉષ્ણુતાનું કારણ સૂર્ય હોવાથી હવે સૂત્રકાર અહીં સૂર્ય સંબંધી વક્તવ્યતાનું પ્રતિપાદન કરે છે. गौतम स्वामी महावीर स्वामीन सेवा प्रश्न पूछे छे है-“जबूहीवे गं भंते ! दीवे सूरिया उगमणमुहुत्तंसि दूरे य, मूले य दीसंति" महन्त ! भू. દ્વિીપ નામના દ્વીપમાં બે સૂર્ય કહ્યા છે. તે બે સૂર્ય જ્યારે ઉદય પામે છે ત્યારે દૂર હોવા છતાં પણ દેખનાર મનુષ્યની અપેક્ષાઓ પાસે દેખાય છે. ઉદય અને અસ્ત પામતી વખતે તેમને જેનાર લોકો તેમને નજીકમાં દેખે છે જે કે તેઓ ખરી રીતે તે હજારો એજન દૂર હોય છે. પણ તે સદૂભૂત श्री. भगवती सूत्र : ७
SR No.006321
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages776
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy