________________
भगवतीस्त्रे
कालयोः-उगमनास्तमनयोरासन्नवर्तितया पश्यति, सद्भूतश्च विप्रकर्ष विद्यमानमपि न पश्यति, न प्रतिपद्यते वा ? ' ममंतियमुहुत्तसि, मूले य दुरे य दीसंति' हे भदन्त ! मध्यान्तिकमुहूर्ते मध्याह्नकाले च मूले निकटे च सत्यपि, दूरे व्यवहिते देशे सूयौं दृश्यते, तथा व मध्यो-मध्यमः अन्तः:-गगनस्य दिवसस्य वा भागो यस्य मुहूर्तस्यास्ति स मध्यान्तिकमुहूर्तस्तस्मिन् काले 'मूले ' आसन्ने दर्शकस्थानापेक्षया निकटे देशे वर्तमानावपि 'दूरे' द्रष्टप्रतीत्यपेक्षया व्यवहिते देशे मूयौं दृश्येते प्रतीयेते, यद्यपि द्रष्टा हि मध्याह्नकाले उदयास्तमनकालिक दर्शनापेसया आसनदेशस्थमेव रविं पश्पति, मध्याह्नकाले हि योजनशताष्टकेनैव पर हैं । पर सद्भूत जो दूरी है-विद्यमान जो-विप्रकर्ष है-उसे दर्शक नहीं देखता है अथवा नहीं जानता है ? नहीं समझता है ? (मज्झंति य मुहत्तसि मूले य दूरे य दीसंति) तथा मध्यान्तिक मुहूर्त में-मध्या हुकाल में दर्शक को सूर्य के समीप होने पर भी, वे बहूत दूर देशमें हैं इस रूप से दिखलाई पड़ते हैं। मध्याह्नकाल में सूर्य दर्शकजन के स्थान की अपेक्षा से समीप में वर्तमान रहते हैं, तो भी दर्शककी प्रतीति की अपेक्षा से वे व्यवहित-दूर-देश में उसे प्रतीत होते हैं । यद्यपि दर्शक मध्याह्नकाल में उदय और अस्तकाल संबंधी दर्शन की अपेक्षा से समीप देशस्थ ही सूर्य को देखता है क्यों कि सूर्य मध्याह्नकाल में आठ सौ योजन के व्यवधान में रहता है । तो भी उदय और अस्तकाल की अपेक्षा से वह उसे व्यवहित-दूर मानता है । तात्पर्य इस कथन का ऐसा है कि उदय और अस्त होने के समयमें दर्शकके स्थानकी अपेक्षासे सूर्य दूर होते हैं तो भी दर्शक को सूर्य पास है ऐसा प्रतीत होता है। વિદ્યમાન) અંતરને શું દર્શક (દેખનારે ) દેખતા નથી અથવા શું જાણુ नथी ? सभात नथी ?
(मज्झंति य मुहुत्तसि मूले य दूरे य दीसंति) तथा मध्याहाणे सय સમીપમાં હોવા છતાં પણ જેનારને તે જાણે કે બહુ દૂર રહેલે હોય એવું વ્યા છે. ખરી રીતે મધ્યાહુને સૂર્ય જેનારના સ્થાનની અપેક્ષાએ સમીપમાં જ રહેલે હોય છે. છતાં પણ જેનારને એ ભાસ થાય છે કે સૂર્ય દૂર દૂર રહેલે
. ને કે મધ્યાહ્નકાળે સૂર્ય ઉદયકાળ તથા અસ્તકાળ કરતાં સમીપના સ્થાનમાં રહેલો હોય છે, છતાં પણ જેનારને એવું લાગે છે કે મધ્યાહ્નકાળે સૂર્ય ઉદયકાળ તથા અતકાળ કરતાં ઊંચે સ્થાને હોય છે. જો કે સૂર્ય મધ્યાહ્નકાળે ૮૦૦ ચજનને અંતરે હોય છે, તે પણ ઉદયકાળ અને અસ્તકાળની અપેક્ષાએ તે તેને હર માને છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ઉદય અને અસ્તકાળે દષ્ટાના સ્થાનની અપેક્ષાએ સૂર્ય દૂર હોવા છતાં પણ તેને એવું લાગે છે કે તે તેની
શ્રી ભગવતી સૂત્ર : ૭