SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श. ८ उ. ६ सू. ३ निर्ग्रन्थाराधकतानिरूपणम् ७०५ विहारभूमि वा, निक्खंतेणं अमयरे अकिचट्ठाणे पडिसेविए' निर्ग्रन्थेन श्रमणेन च बहिः, विचारभूमि वा शरीरचिन्ताधर्थगमन विहारभूमि वा ग्रामादौ गमन निष्क्रान्तेन निर्गतेन अन्यतरद् एकतमम् अकृत्यस्थानं श्रमणानुचितकार्याधिकरणस्थान प्रतिसेवितम् 'तस्सणं एवं भवइ-इहेव ताव अहं एवं' तस्य खल निर्गन्थस्य एवं मनसि भावना भवति-इहैव अस्मिन्नेव तावत् अकृत्यस्थाने अहम् एवंरीत्या एतत्स्थानम् आलोचयामि, प्रतिक्राम्यामि, निन्दामि, गहे, वित्रोटयामि विशोधयामि, अकरणतया अभ्युत्तिष्ठामि, यथार्ह मायश्चित्तं तपकर्म प्रतिपद्ये ततःपश्चात् स्थविराणामन्तिकम् आलोचयिष्यामि, यावत् तपःकर्म प्रतिपत्स्ये, सच संपस्थितः असंप्राप्तः, स्थविराश्च पूर्वमेव पडिसेविए' हे भदन्त ! बाहर शौच आदि की निवृत्ति के लिये या ग्राम आदि में जाने के लिये गये हुए श्रमण निर्ग्रन्थ से यदि किसी एक अकृत्यस्थान का अनुचित कार्य के आश्रयभूत स्थानका प्रतिसेवन हो जाता है और 'तस्स णं एवं भवइ' उसके बाद उसके मन में तब ऐसी भावना उठती है कि मैं यहीं पर पहिले इस अकृत्यस्थान की आलोचना कर लेता हूं, प्रतिक्रमण कर लेता हूं, निन्दा कर लेता हू', गर्दा कर लेता है उसके अनुबंध को छेद डालता है. प्रायश्चित्त लेकर पापपङ्क (पापरूपी कीचड)को दूर कर देता है और अब भविष्य में ऐसा नहीं करने की प्रतिज्ञा लेता है तथा यथायोग्य प्रायश्चित्तरूप तपकर्म को म्वीकार करता ह बाद में स्थविरों के पास जाकर मै इसकी आलोचना कर लू गा, यावत् तपकर्म स्वीकार कर लूगा । इस प्रकार का विचार कर वह वहां से अकृत्यस्थान से चल देता है। હે ભદન્ત ! બહાર શૌચ આદિની નિવૃત્તિને માટે અથવા ગ્રામ આદિમાં જવાને માટે નીકળેલા કે એક શ્રમણ નિગ્રંથ દ્વારા જે કોઈ એક અકૃત્ય સ્થાનનું–અનુચિત કાર્યના माश्रयभूत स्थान--प्रतिसेवन 45 लय भने त्या२ मा 'तस्स णं एवं भव' તેના મનમાં તેવી ભાવના થઈ આવે કે હું અહીંજ પહેલાં તે આ અકૃત્યસ્થાનની આલોચના કરી લઉં, પ્રતિક્રમણ કરી લઉં, નિંદા કરી લઉં, ગહ કરી લઉં, તેના અનુબંધનનું છેદન કરી નાખું, પ્રાર્યશ્ચિત્ત લઈને પાપપંકને દૂર કરી નાખું, ભવિષ્યમાં એવું ન કરવાની પ્રતિજ્ઞા લઉં અને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપકમને સ્વીકાર કરી લઉં ત્યાર બાદ હું સ્થવિર પાસે જઈને તેની આલોચનો આદિ કરી લઈશ. [અહીં તપકર્મને સ્વીકાર પર્યન્તનું પૂર્વોક્ત કથન ગ્રહણ કરવું] આ પ્રમાણે વિચાર કરીને તે ત્યાંથી– અત્યસ્થાનેથી સ્થવિરેની પાસે જવાને માટે ઉપડે છે. પણ તે સ્થવિરની પાસે પહોંચે श्री भगवती सूत्र:
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy