SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ ७०४ भगवतीसूत्रो आलापको उक्तौ, शेषौ यथा-सच संपस्थितः, सप्राप्तः पूर्वमेव स्थविराश्च काल कुर्युः, स खलु भदन्त ! किम् आराधकः, किंवा विराधकः ? गौतम ! स आराधकः। सच संप्रस्थितः संप्राप्तः आत्मना च पूर्वमेव काल कुर्यात, स खलु भदन्त ! किम् आराधकः ? किंवा विराधकः ? गौतम ! स आराधकः, नो विराधकः इति, ‘गौतमः ! पृच्छति- 'निग्गंथेणय बहिया पियारभूमि वा, श्रमणके चार आलापक कहे गये हैं उसी तरहसे संप्राप्तको लेकर भी चार आलापक कहलेना चाहिये। इन में संप्राप्तको लेकर ये दो आलापक तो प्रकट ही किये जा चुके हैं। शेष दो ओलापक संभातको लेकर इस प्रकारसे हैं-जसे वह निर्ग्रन्थ श्रमण वहांसे चल देताहै-परन्तु उसके आनेके पहिले ही यदि स्थविर काल कर जाते हैं, तो ऐसी स्थितिमें वह निर्ग्रन्थ श्रमणे आराधक है या विराधकहै ? इसके उत्तर में प्रभु कहते हैं. 'गोयमा' हे गौतम ! वह निर्ग्रन्थ श्रमण आराधक है, विराधक नहीं। इसी तरहसे वह निर्ग्रन्थ श्रमण वहांसे चल देता हैपरन्तु स्थविरोंके पास पहुँचनेके पहिले ही वह मर जाता है तो ऐसी दशा में क्या वह निर्ग्रन्थ श्रमण आराधक है या विराधक ? उत्तर में प्रभु कहते हैं- हे गौतम ! इस स्थिति में भी वह निर्ग्रन्थ श्रमण आराधक ही है- विराधक नहीं। ___अब गौतमस्वामी प्रभु से ऐसा पूछते हैं-'निग्गंथेण य बहिया वियारभूमि वा, विहारभूमि वा निक्खंतेण अनयरे अकिञ्चट्ठाणे જેવી રીતે અસંપ્રાપ્ત (સ્થવિરાની પાસે ન પહોંચેલા નિગ્રંથને અનુલક્ષી ચાર આલાપક કહેવામાં આવ્યા છે, એ જ પ્રમાણે સંપ્રાપ્તને અનુલક્ષીને પણ ચાર આલાપક કહેવા જોઈએ. તેમાંના બે આલાપકે તો ઉપર પ્રકટ કરવામાં આવ્યા છે. ત્યાં પહોચેલા) નિગ્રંથ વિષેના બીજા બે આલાપકે નીચે પ્રમાણે છે- હે ભદત! તે નિગ્રંથ ત્યાંથી નીકળીને તે સ્થવિરની પાસે પહોંચી જાય છે, પણ તે આલેચના આદિ કરે તે પહેલાં જે સ્થવિરે કાળ કરી જાય, તો તેને આરાધક કહેવાય કે વિરાધક? હે ગૌતમ! નિગ્રંથને આરાધક જ કહી શકાય, વિરાધક કહી શકાય નહીં. હવે એથે આલાપક નીચે પ્રમાણે બતાવ્યો છે- તે નિગ્રંથ આચના આદિ કરવા નિમિત્ત સ્થવિરેની પાસે જવા રવાના થાય છે અને તેમની પાસે પહોંચતાં જ મરણ પામે છે, તો તેને આરાધક કહેવો કે વિરાધક હે ગૌતમ? તેને આરાધક કહે જોઈએ વિરાધક નહીં. वे गौतम स्वामी महावीर प्रभुने सेवा प्रश्न पूछे छे - 'निग्गंोण य वहिया वियारभूमिवा, विहारभूमि वा निक्खंतेण अन्नयरे अकिञ्चट्ठाणे पडिसेविए' श्री भगवती सूत्र:
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy