SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ३७० भगवतीमूगे एव भवन्ति इति भावः, अत्रेदं बोध्यम्-सिद्धानां सिद्धगतिकानाश्चोभयेषामेवान्तरगत्यभावात् विशेषाभावेऽषि सिद्धगतिकानां गतिद्वारबलायातत्वेन तथा प्रतिपादितम् । इति । द्वितीयं गतिद्वारम् । ___ अथ तृतीयमिन्द्रियद्वारमाश्रित्य ज्ञानादिकं प्ररूपयितुमाह-'सइंदिया णं भंते! जीवा किं नाणी, अन्नाणी ?' हे भदन्त ! सेन्द्रियाः-इन्द्रिय युक्ताः इन्द्रियोपयोगवन्तःखलु जीवाः किं ज्ञानिनेा भवन्ति ? किं वा अज्ञानिनो भवन्ति ? भगवानाह सिद्धगतिकजीव भी केवलज्ञानसे ही ज्ञानी होते हैं । यहां अन्तरगति नहीं होती है इसलिये सिद्ध और सिद्धगतिकमें भेद नहीं है केवल गतिद्वारके क्रमको लेकर ही इनका यहां अलगसे निर्देश किया गया है। मुक्त जीवोंकी गति सीधी एक समयकी कही गयी है और वह विना अन्तराल के होती है। अन्य जीवोंको जिस प्रकारसे विवक्षित भवधारण करने के लिये विग्रहगतिमें देर लगती है उस प्रकार सिद्धोंको देर नहीं लगती है। अन्तरालगतिमें जीव जयतक रहता है तबतक वह अपर्याप्त होता है अतः इसी अपर्याप्तावस्थामें यहां ज्ञानी और अज्ञानी होनेका विचार किया गया है। इस प्रकार यहांतक द्वितीय गतिद्वारको लेकर ज्ञानादिककी प्ररूपणाकी अब इन्द्रियहारको लेकर ज्ञानादिककी प्ररूपणा सूत्रकार करते हैं, सो गौतमने प्रभुसे ऐसा पूछा है कि 'सइंदियाणं भंते ! जीवा किंनाणी, अन्नाणी' हे भदन्त ! इन्द्रिययुक्त इन्द्रिय सहित जीव क्या ज्ञानी होते हैं या अज्ञानी होते हैं ? इसके उत्तर में प्रभु कहते हैं 'चत्तारि नाणाई, तिनि अन्नाणाई જેવી રીતે સિદ્ધ કેવળજ્ઞાનથી જ્ઞાની કહેવાય છે તેવી જ રીતે સિદ્ધગતિક જીવ પણ કેવળજ્ઞાની જ હોય છે. અહી અનન્તરગતિ હેતી નથી. તેથી સિદ્ધ અને સિદ્ધગતિ જીવોમાં ભેદ નથી હેતે. ફક્ત ગતિદ્વારના ક્રમને લઈને જ તેમને અહીં આ અલગ અલગ નિર્દેશ કરેલ છે. મુકતાની ગતિ સીધી એક સમયની કહેલી છે અને તે અંતરાલ વિના હોય છે. અન્ય એને જે રીતે વિવક્ષિત ભાવ ધારણ કરવા માટે વિગ્રહગતિમાં વિલંબ થાય છે. તે રીતે સિહોને વિલંબ થતો નથી. જીવ અંતરાલ ગતિમાં જ્યાં સુધી રહે છે ત્યાં સુધી તે અપર્યાપ્ત હોય છે એટલા માટે એ અપર્યાપ્તાવસ્થામાં અહીં જ્ઞાની અને અજ્ઞાની હોવાનો વિચાર કરેલ છે. આ રીતે અહીં સુધી બીજા ગતિદારને લઈને જ્ઞાનાદિકનું નિરૂપણ કર્યું છે. હવે ઈન્દ્રિયદ્વારને લઈને સૂત્રકાર જ્ઞાનાદિનું નિરૂપણ કરે છે. - 'सइदियाणं भंते किं नाणी अन्नाणी' हे म-1, न्द्रिय सहितना छ यी ५ , मशानी ! 8.- ‘चत्तारि नाणाई तिन्नि अन्नाणाई भयणाए' श्री भगवती सूत्र:
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy