SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ - भगवतीसूत्रे तंजहा-आभिणिवोहियनाणी, मुयनाणी, ओहिनाणी' हे गौतम ! ये नैरयिका ज्ञानिनो भवन्ति ते नियमात् अवश्यमेव त्रिज्ञानिना भवन्ति, सम्यग्दृष्टिनैरयिकाणां भवप्रत्ययावधिज्ञानसत्चात् ते नियमतः त्रिज्ञानवन्तो भवन्तीति भावः, तद्यथा-आभिनिवोधिकज्ञानिनः, श्रुतज्ञानिनः, अवधिज्ञानिनः 'जे अन्नाणी ते अज्ञानकी कोटिमें आजाता है । सम्यग्दशर्न चारों गतिके जीवोंमें हो सकता है अतः सम्यकदर्शनके सद्भावसे और उसके असद्भावसे नारकजीवोंमें ज्ञानी और अज्ञानी होनेकी बात यहां पर प्रकटकी गई है । मनःपर्यवज्ञान और केवलज्ञान ये दो ज्ञान मनुष्यगतिके सिवाय अन्यगतिके जीवोंमें पाये नहीं जाते हैं इसलिये यदि कोई नारकजीव 'नाणी' ज्ञानी है तो वह 'नियमा तिनाणी' नियमसे मतिज्ञान श्रतज्ञान और अवधिज्ञान इन तीन ही ज्ञानवाला है। यहां पर तीनज्ञानवाले होनेकी भजना नहीं है। क्योंकि सम्यग्दृष्टि नारकजीवोंके भवनप्रत्यय अवधिज्ञानका उत्पादक होता है। यह तो सिद्धान्तकारोंने प्रकट ही किया है कि अवधिज्ञान भवप्रत्यय अवधिज्ञान और क्षयोपशम निमित्तक अवधिज्ञानके भेदसे दो प्रकारका कहा गया है सो जिस प्रकार पक्षि-आदि जीवों में उडना भवपत्यय निमित्तक होता है उसी प्रकारसे देव और नारकजीवामें अवधिज्ञान भवप्रत्यय होता है। वहां पर जीव उत्पन्न हुआ, कि उस पर्यायको लेकर अवधिज्ञानावरण कर्मका क्षयोपशम हुआ और अवधिज्ञान हो गया यदि છે. સમ્યગદર્શન ચારે ગતિના જીવોમાં થાય છે. અતઃ- સમ્યગુદર્શનના સહભાવથી અને તેના અભાવથી નૈરયિક જીવમાં જ્ઞાની અને અજ્ઞાની હોવાની વાત અહીં પ્રકટ કરી છે. મનઃપવજ્ઞાન અને કેવળજ્ઞાન એ બે જ્ઞાન મનુષ્યગતિના સિવાય અન્ય જીમાં भातुनथी. मेटमा भाट ने नारीय ७१ नाणी ज्ञानी छ त त 'नियमा तिन्नाથી ૧ નિશ્ચિતરૂપે ત્રણ જ્ઞાનવાળા હોય છે અહિયા ત્રણજ્ઞાનવાળા હવાની ગણના નથી. કેમકે સમ્યગદ્રષ્ટિ નારકીયજીના ભવ પ્રત્યય અવધિજ્ઞાનના ઉત્પાદક હોય છે, એ તો સિદ્ધાંતકારોએ પ્રકટ કરેલ કે અવધિજ્ઞાન ભવપ્રત્યય અવધિજ્ઞાન અને ક્ષાપશમન નિમિત્તક અવધિજ્ઞાન ભેદથી બે પ્રકારનું કહેલ છે તે જે રીતે પક્ષી આદિ છમાં ઉડવું એ ભવ પ્રત્યય નિમિત્તક હેાય છે તેવી રીતે દેવ અને નૈરયિક જીવમાં અવધિજ્ઞાન ભવપ્રત્યય હોય છે. ત્યાં જીવ ઉત્પન્ન થયા કે તે પર્યાયને લઈને અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષયપશમ થયે અને અવધિજ્ઞાન થઈ ગયું. જે જીવ સમ્યગ્દષ્ટિ નૈરયિકાદિમાં ઉત્પન્ન થયા તે તેનું તે જ્ઞાન श्री. भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy