SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श. ८ उ. २. ५ ज्ञानभेदनिरूपणम् ३३५ टीका- गौतमः पृच्छति - ' नेरइया णं भंते ! किं नाणी, अन्नाणी ? ' हे भदन्त ! नैरयिकाः खलु किं ज्ञानिनेो भवन्ति ? अज्ञानिनो वा भवन्ति ? भगवानाह - 'गोयमा ! नाणी वि, अन्नाणी वि' हे गौतम! नैरयिकाः ज्ञानिनेोऽपि भवन्ति, अज्ञानिनेोऽपि भवन्ति, 'जे नाणी ते नियमा तिन्नाणी, अन्नाणी' हे भदन्त ! नैरयिक जीव क्या ज्ञानी होते हैं या अज्ञानी होते हैं । यह प्रश्न गौतमने प्रभुसे इसलिये पूछा है कि जीवका सामान्यलक्षण उपयोग है और वह उपयोग ज्ञानोपयोग और दर्शनोपयोग के भेदसे दो प्रकारका कहा गया है, ज्ञानोपयोग आठ प्रकारका होता है पांच मत्यादिकज्ञान और ३ तीन अज्ञान । सो कौन २ से जीवों में कौनरसा ज्ञान होता है ? इसके उत्तरमें प्रभु कहते हैं 'गोयमा' हे गौतम ! 'नाणी वि अन्नाणी वि' नारकजीव ज्ञानी भी होते हैं और अज्ञानी भी होते हैं। मतिज्ञान, श्रुतज्ञान और अवधिज्ञान ये तीन ज्ञान जब सम्यकदृष्टि की आत्मामें रहते हैं तब सम्यग्ज्ञान कहलाते हैं और जब ये ही ज्ञान मिथ्यादृष्टिकी आत्मामें रहते हैं तब मिथ्याज्ञान अज्ञान कहलाते है । अज्ञानसे तात्पर्यज्ञानके अभावसे नहीं है, क्योंकि ऐसा कोई भी जीव नहीं होता है कि जिसमें ज्ञानका अभाव रहे ज्ञानके अभाव में निजलक्षणका अभाव हो जानेके कारण जीवका अस्तित्व ही नहीं बन सकता है | अतः ज्ञान जब मिथ्यात्वके संसर्गसे दूषित बन जाता है तब वही ज्ञान હે ભગવંત નૈયિક જીવ નાની હાય છે કે અજ્ઞાની ? આ પ્રશ્ન ગૌતમ સ્વામીએ ભગવાનને એ માટે પૂછ્યા છે કે જીવનું સામાન્ય લક્ષણુ ઉપયોગ છે અને તે ઉપયોગ જ્ઞાનેયાગ અને દશનાપયેગ એ ભેથી બે પ્રકારના છે. જ્ઞાનોપયોગ ચાર પ્રકારને કહેલ છે. પાંચ મત્યાક્રિક જ્ઞાન અને ત્રણ અજ્ઞાન. એ ભેથી જ્ઞાનપયાગ ઉપર મુજબ આઠ પ્રકારના થાય છે. તે ક્યા કયા જીવમાં કયું કયું જ્ઞાન હાય છે? ७. - 'गोयमा' हे गौतम! 'नाणी व अन्नाणी वि' नैरपि 1 ज्ञानी અને અજ્ઞાની પણ હોય છે. મતીજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવિષજ્ઞાન. એ ત્રણ જ્ઞાન જ્યારે સમ્યગ દ્રષ્ટિથી આત્મામાં રહે છે ત્યારે સમ્યગજ્ઞાન કહેવાય છે, અને જ્યારે એ જ જ્ઞાન મિથ્યાદ્રષ્ટિથી આત્મામાં રહે છે ત્યારે તે મિથ્યાજ્ઞાન-અજ્ઞાન કહેવાય છે. એવા કાઇ પણ જીવ હાતા નથી જેમાં જ્ઞાનને અભાવ હોય. જ્ઞાનના અભાવમાં પોતાના લક્ષણના અભાવ હાવાના કારણે જીવનું અસ્તિત્વ જ ખની શકતું નથી. એથી જ્ઞાન જ્યારે મિથ્યાત્વના સંસર્ગથી દૂષિત થાય છે ત્યારે તે જ જ્ઞાન અજ્ઞાનની ક્રાટિમાં આવે શ્રી ભગવતી સૂત્ર : ૬
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy