SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.८ उ.२ मू.१ आशीविषस्वरूपनिरूपणम् २७९ आसीविसस्स वि' एवं वृश्चिक-मण्डूकजात्याशीविषाणामिव उरगजात्याशी विषस्यापि विषस्य विषयव्यापनसामर्थ्यादिकमक्सेयम् किन्तु नवरं जंबुदीवप्पमाणमेत्त बोदिं विसेणं विसपरिगयं सेसं तं चेत्र जाव करेस्संति वा३' नवरं वृश्चिकाधपेक्षया उरगनात्याशीविषस्य विशेषस्तु-स हि जम्बूद्वीपप्रमाणमात्रां तनुम् विषेण विषपरिगतां विषत्वप्राप्तां शेषं तदेव-यथोक्तानुसारमेव पर जानना चाहिये' इस कथन से यहां ऐसा पाठ लगाना चाहिये कि मंडूक जाति के आशाविषके विषके प्रभावमें जो पूर्वोक्त रूप से कहा गया है वह उसकी सामर्थ्य दिखाने के लिये ही कहा गया है. क्योंकि ५२६-६-१९ योजन भरतक्षेत्रका प्रमाण कहा गया है यह प्रमाण जंबूद्वीप के प्रमाणका १९० वां भाग पडता है सो इतने बडे शरीरमें प्रविष्ट होकर मंडूक जातिके आशीविषोंके विषने न पहिले कभी उसे अपने प्रभाव से प्रभावित किया है और न वह वर्तमान में ही ऐसा करता है और न वह भविष्यत् काल में भी ऐसा करेगा ही । यह तो उसकी सामर्थ्य मात्रका कथन किया गया है। 'एवं उरगजाइ आसीविसस्स वि' जिस तरह से वृश्चिक और मंडूक जातिके आशीविषोंके विषका प्रभाव प्रकट किया गया है, उसी प्रकार में उरगजातिके आशीविषोंके विषसे व्याप्त होनेके विषय में भी जानना चाहिये । परन्तु यहां पर जिस शरीरको वे अपने विषसे व्याप्त करते हैं वह शरीर भरतक्षेत्रममाण नहीं होता है किन्तु जंबूद्वीपममाण होता है । यही बात 'नवरं जंबुद्दीवप्पमाणमेत સમજવું' આ કથનમાં એવો પાઠ અહિઆ સમજવાને કે મંડૂક જાતિના આશીવિશ્વના ઝેરના પ્રભાવમાં જે પહેલા કહેવામાં આવ્યું છે તે તેની શક્તિના વર્ણન માટે જ કહેવામાં આવેલ છે કેમકે પ૨૬-૬-૧૯ જન ભરતક્ષેત્રનું પ્રમાણુ કહેલ છે. આ પ્રમાણ જંબૂદીપ પ્રમાણુના ૧૯૦ માં ભાગ જેટલું છે. તો એટલા મેટા શરીરમાં પ્રવેશ કરી વ્યાપ્ત થઈ શકે છે, પરંતુ પ્રવેશ થઈને મંડૂક જાતિના આશીવિષેના રે પહેલાં કોઈ વખત તેને પિતાના પ્રભાવથી પ્રભાવિત કરેલ નથી અને વર્તમાનમાં પણ તેવું કરતા નથી અને ભવિષ્યમાં પણ તેવું કરશે નહીં. આતે કેવળ શક્તિ માત્રજ मता छ. 'एवं उरगजाड आसीविसस्सवि वी शत वृश्चि (वाछी) અને મંક (દેડકા) જતિના આશીવિષાના ઝેરને પ્રભાવ જણાવેલ છે તેજ રીતે ઉરગ (સર્પ) જાતિના આશીવિષેના ઝેર ફેલા થવાના વિષયમાં પણ સમજી લેવું. પરંતુ અહીંઆ જે શરીરને તે પિતાના ઝેરથી વ્યાપ્ત કરે છે. તે શરીર ભરતક્ષેત્ર પ્રમાણ હેતું श्री. भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy