SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.८ उ.१ १.१० मूक्ष्मपृथ्वीकायस्वरूपनिरूपणम् १२३ परिणता अपि भवन्ति, 'एवं जहाणुपुबीए जस्स जइ सरीराणि इंदियाणि य तस्स तइ भाणियव्याणि जाव' एवं यथानुपूर्व्या-यथानुक्रमेण यस्य जीवस्य यानि शरीराणि इन्द्रियाणि च तस्य तानि भणितव्यानि यावत्-ये पुद्गलाः पर्याप्तकापर्याप्तकबादपृथिवीकायिकैकेन्द्रियौदारिकतैजसकार्मणशरीर-स्पर्शेन्द्रियप्रयोगपरिणताः प्रज्ञप्तास्ते वर्णादितः कालादिवर्णादिपरिणता अपि । एवं पर्याप्तका पर्याप्तकसूक्ष्मबादराकायिक -तेजस्कायिक-वायुकायिक-वनस्पतिकायिकैकेन्द्रियोदारिकतैजसकामणशरीर-स्पर्शेन्द्रियप्रयोगपरिणताः पुद्गलाः वर्णादित कालादिकार्मण इन तीन शरीरोंके प्रयोगेसे, तथा स्पर्शान इन्द्रियके प्रयोगसे परिणत हुए कहे गये हैं, वे भी ऐसे ही होते कहे गये हैं । अर्थात् वर्णादिकी अपेक्षासे वे कालादिवर्णादिरूपमें भी परिणत होते हैं ' एवं जहाणुपुवीए जस्स जइ सरीराणि इंदीयाणि य तस्स तइ भाणियवाणि जाव' इसी तरहसे जिस जीवके जितने शरीर और जितनी इन्द्रियां कहीं गई है उस जीवके उतने शरीर और इन्द्रियों के विषयमें अनुक्रम से जानलेना चाहिये । यावत्-जो पुद्गल पर्याप्तक अपर्याप्तक बादर पृथिवीकायिक एकेन्द्रियके औदारिक, तेजस, कार्मण इन शरीराके एवं स्पर्शन इन्द्रियके प्रयोगसे परिणत हुए कहे गये हैं वे वर्णादिक रूप में भी परिणत होते कहे गये हैं। इसी तरहसे पर्याप्तक अपर्याप्तक सक्ष्मवादर अप्कायिक, तेजस्कायिक, वायुकायिक, वनस्पतिकाधिक एकेन्द्रियके औदारिक, तैजस, कार्मण इन तीन शरीरोंके प्रयोगसे और પ્રોગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુદગલો પણ એવાં જ હોય છે. એટલે કે વર્ણાદિની અપેક્ષાએ તેઓ કાળા આદિ વર્ણરૂપે પરિણમે છે, ઈત્યાદિ પૂર્વોક્ત સમસ્ત કથન અહીં ५९ ७१ ४२. 'एवं जहाणुपुवीए जस्स जइ सरीराणि इंदियाणि य तस्स तइ भाणियव्वाणि जाव' में प्रभारी रे छपने २८८i शरी२ भने २८क्षी चन्द्रियो કહેવામાં આવી છે, તે જીવના એટલાં શરીર અને એટલી ઇન્દ્રિયોના વિષયમાં અનુક્રમે કથન કરવું જોઈએ. જેમકે- જે પુદગલ પર્યાપ્તક અને અપર્યાપ્તક બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક, તેજસ અને કાર્માણ શરીરના અને સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુદગલે વર્ણાદિની અપેક્ષાએ કાળા આદિ વર્ણાદિકરૂપે પણ પરિણમે છે. એ જ પ્રમાણે ર્યાપ્તક-અપર્યાપ્તક, સૂક્ષ્મ અને બાદર અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિયના દારિક, તૈજસ અને કાર્પણ શરીરના પ્રયોગથી અને સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલા કહ્યા છે, તે પુદગલે श्री. भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy