SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.. उ.१ सू. ९ सूक्ष्मपृथ्वीकायस्वरूपनिरूपणम् ११५ टीका-'जे अपज्जत्तसुहुमपुडविकाइयएगिदियफासिदियपओगपरिणया ते वनओ कालवनपरिणया जाव आययस ठाणपरिणयावि' ये पुद्गलाः अपर्यासकसूक्ष्मपृथिवीकायिकैकेन्द्रियस्पर्शेन्द्रियप्रयोगपरिणताः प्रज्ञप्ताः, ते वर्णतः कालवर्णपरिणता अपि यावत्-नीलादिवर्णपरिणता अपि, गन्धतः सुरभ्यादिगन्धपरिणता अपि, रसतस्तिक्तादिरसपरिणता अपि, स्पर्शतः कर्कशादिस्पर्शपरिणता अपि, संस्थानतः परिमण्डलादिस स्थानपरिणताः, आयतसंस्थानपरिणता वर्णकी अपेक्षासे कालेवर्ण आदि वर्णरूपमें भी परिणत होते हैं यावत् आयतसंस्थान के रूपमें भी परिणत होते हैं । टीकार्थ-इस सूत्रद्वारा सूत्रकारने यह इन्द्रियवर्णादि नामवाला आठवां दण्डक कहा है-इस में यह प्रकट किया गया है कि 'अपजत्तसुहुमपुढविकाइयएगिदियफासिंदियपओगपरिणया-ते वन्नओ काल वनपरिणया जाव आययसंठाणपरिणया वि' जो पुद्गल अपर्याप्तक सूक्ष्मपृथिवीकायिक एकेन्द्रियकी एक स्पर्शन इन्द्रियके प्रयोगसे परिणत हुए कहे गये हैं जो पुद्गल वर्ण की अपेक्षा काले आदिवर्णवाले भी होते हैं, यावत् नीलादिवर्णवाले भी होते हैं, गंधकी अपेक्षा-सुरभिगंधवाले भी होते हैं, दुरभिगंधवाले भी होते हैं, रसकी अपेक्षा वे तिक्तादि रसवाले भी होते हैं, स्पर्शकी अपेक्षा वे कर्कश स्पर्श आदि वाले भी होते हैं और संस्थान की अपेक्षा वे परिमंडल आदि संस्थाપ્રયોગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુગલે “વર્ણની અપેક્ષાએ કાળ આદિ વર્ણરૂપે પરિણમે છે, અહીંથી શરૂ કરીને “આયત સંસ્થાનરૂપે પણ પરિણમે છે, ત્યાં સુધીનું पूर्वात ४थन सही अऽ९५ ४२j. ટીકર્થ– આ સૂત્રધારા સૂત્રકારે ઈન્દ્રિયવર્ણાદિ નામના આઠમાં દંડકનું નીચે પ્રમાણે प्रतिपान यु छ- 'अपजत्तमुहुमपुढविकाइयएगिदियफासिदियपोगपरिणया, ते वण्णओ कालवण्णपरिणया जाव आययसंठाणपरिणया वि' જે પુદગલો અપર્યાપ્તક સૂમ પૃથ્વીકાયિક એકેન્દ્રિયની એક સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુગલ વર્ણની અપેક્ષાએ કાળા આદિ વર્ણવાળાં પણ હોય છે, અને નીલથી લઈને સફેદ પર્યન્તના વર્ણવાળાં પણ હોય છે, ગંધની અપેક્ષાએ તે પગલે સુરભિગધ (સુગંધ) વાળા પણ હોય છે અને દુર્ગધવાળા પણ હોય છે, રસની અપેક્ષાએ તે પુગલે તિત (તીખા) આદિ પાંચ રસવાળાં હોય છે, સ્પર્શની અપેક્ષાએ કર્કશ આદિ આઠ સ્પર્શવાળાં હોય છે અને સંસ્થાનની અપેક્ષાએ પરિમંડલથી લઇને આયત સંસ્થાન પર્યન્તના સંસ્થાનવાળાં પણ હોય છે. श्री. भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy