SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ अमेयचन्द्रिका टीका श.८ उ.१ मू.८ सूक्ष्मपृथ्वीकायस्वरूपनिरूपणम् १०७ सकसूक्ष्मपृथिवीकायिकैकेन्द्रियौदारिकतैजसकार्मणशरीरप्रयोगपरिणताः पुद्गलाः प्रज्ञप्तास्ते वर्णतः कालवर्णपरिणताः, यावत्-नीलादिवर्णपरिणताः, गन्धतः सुरभिगन्धादिपरिणताः, रसतस्तिक्तादिरसपरिणताः, स्पर्शतः कर्कशादिस्पर्श परिणताः, संस्थानतः परिमण्डलाद्यायतपर्यन्तसंस्थानपरिणता अपि भवन्ति । 'जे दण्डक कहा है इसमें यह कहा है कि जे अपजत्तसुहमपुढविएगिदियओरालिय तेयाकम्मसरीर पओगपरिणया ते वण्णओ कालवनपरि० जाव आययसंठाणपरि०' जो पुद्गल अपर्याप्तकसूक्ष्म पृथिवीकायिक एकेन्द्रियके औदारिक, तैजस और कार्मणशरीरके प्रयोगसे परिणत हुए कहे गये हैं, वे पुद्गल वर्णकी अपेक्षासे कालेवर्णरूपमें भी परिणत हो जाते हैं, यावत् नीलादिवर्णरूपमें भी परिणत हो जाते हैं, गंधकी अपेक्षासे वे ही पुद्गल सुरभिगंधरूपमें भी परिणत हो जाते हैं, दुरभिगंधरूपमें भी परिणम जाते हैं । रसकी अपेक्षासे वे ही पुद्गल तिक्तादि रसके रूपमें भी बदल जाते हैं, स्पर्श की अपेक्षासे वे ही पुद्गल कर्कश आदि ८ प्रकारके स्पर्शरूपमें भी परिणत हो जाते हैं। तात्पर्य कहनेका यही है कि यदि कोई यहां पर ऐसी आशंका करे कि अपर्याप्तक सूक्ष्मपृथिवीकायिक एकेन्द्रियके औदारिक आदि तीन शरीरोंके प्रयोगसे जो परिणत हुए पुद्गल कहे गये हैं अर्थात् उस एकेन्द्रियजीवद्वारा जो पुद्गल औदारिक आदि तीन शरीररूपमें परिप्रतिपादन यु" छ- ' जे अपज्जत्तमुहमपुढविएगिदियओरालियतेयाकम्मसरीरपओगपरिणया ते वण्णओ कालवण्ण परि० जाव आययसंठाण परि०' જે પુગલે અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીવોના ઔદારિક, તૌજસ અને કાર્પણ શરીરના પ્રયોગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુગલે વર્ણની અપેક્ષાએ કાળાવણુરૂપે પણ પરિણમે છે અને નીલથી લઈને સફેદ પયતની વર્ણરૂપે પણ પરિણમે છે. ગંધની અપેક્ષાએ તે પુદગલે સુગંધરૂપે પણ પરિણમે છે અને દુર્ગધરૂપે પણ પરિણમે છે. રસની અપેક્ષાએ તે પગલે તિકતથી લઈને મધુર પર્યન્તના પાંચે રસરૂપે પરિણમે છે. સ્પર્શની અપેક્ષાએ તે પુમલો કર્કશ આદિ આઠ પ્રકારના સ્પર્શરૂપે પણ પરિણમે છે અને તે પુગલે પરિમંડલ આદિ પાંચ સંસ્થાનરૂપે પણ પરિણમન પામે છે. શંકા- અપર્યાપ્તક સૂમ પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક આદિ ત્રણ શરીરના પ્રયોગથી પરિણુત જે પુત્ર કહ્યાં છે – એટલે કે તે એન્દ્રિય જીવ દ્વારા જે પુગલેને ઔદારિક આદિ ત્રણ શરીરૂપે પરિણમાવવામાં આવ્યાં છે, તે પુદ્ગલ રૂ૫, રસ આદિ ગુણોથી રહિત હોય છે. તે એવું કેવી રીતે સંભવી શકે? श्री भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy