SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.८ उ.१ मू.७ मूक्ष्मपृथ्वीकायस्वरूपनिरूपणम् ९९ परिमण्डलसंस्थानपरिणता अपि, वृत्तसंस्थानपरिणता अपि, त्र्यस्रसंस्थानपरिणता अपि, चतुरस्रसंस्थानपरिणता अपि आयतसंस्थानपरिणता अपि भवन्ति । अथ पर्याप्तसूत्रमाह-'जे पजत्तमुहुमपुढवि० एवं चेव' ये पर्याप्तकसूक्ष्मपृथिवीकायिकैकेन्द्रियप्रयोगपरिणताः पुद्गलाः प्रज्ञप्तास्ते एवमेव ' तथाच-वर्णतः कालवर्णपरिणता अपि, नीलवर्णपरिणता अपि, लोहितवर्णपरिणता अपि, हारिद्रवर्णपरिणता अपि, शुक्लवर्णपरिणता अपि । गन्धतः सुरभिगन्धपरिणता अपि, दुरभिगन्धपरिणता अपि । रसतस्तिक्तरसपरिणता अपि, कटुकरसपरिपरिमंडलसंस्थानरूप में भी परिणत हो जाते हैं, वृत्त (गोल) संस्थान रूप में भी परिणत हो जाते हैं, व्यस्रसंस्थानरूप में भी परिणत हो जाते हैं, चतुरस्रसंस्थानरूप में भी परिणत हो जाते हैं, आयतसंस्थान रूप में भी परिणत हो जाते हैं । _ 'जे पजत्तसुहमपुढवि० एवं चेव' जो पुद्गल पर्याप्त सूक्ष्मपृथिवी काधिक एकेन्द्रियके प्रयोगसे परिणत हुए कहे गये हैं वे भी ऐसे ही होते हैं-तथा च वे वर्णसे काले वर्णके रूपमें भी परिणम जाते हैं, नील वर्णके रूपमें भी परिणम जाते हैं, लोहित(लाल)वर्णके रूपमें भी परिणम जाते हैं, हारिद्र(पीले)वर्णके रूपमें भी परिणम जाते हैं, और शुक्लवर्णके रूपमें भी परिणम जाते हैं । गंध से वे ही पुद्गल सुरभिगंधरूपमें भी और दुरभिगंधरूपमें भी परिणम जाते हैं । रस से-वे ही पुद्गल तिक्तरस में भी परिणम जाते हैं, कटुक (कडुवा) रस में भी परिणम जाते हैं, એ જ અપર્યાપ્ત સુમ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત પુદગલે સંસ્થાન (આકાર)ની અપેક્ષાએ પરિમંડલ સંસ્થાનરૂપે પણ પરિણમે છે, વૃત્ત (ગાળ) સંસ્થાનરૂપે પણ પરિણમે છે, વ્યસ્ત્ર (ત્રિકેણુકાર) સંસ્થાનરૂપે પણ પરિણમે છે, ચતુરસ (ચતુષ્કણુ) સંસ્થાનરૂપે પણ પરિણમે છે અને આયત સંસ્થાનરૂપે પણ પરિણમે છે. 'जे पज्जत्तमुहमपुढवि० एवं चेव' रे गला पर्याप्त सुक्ष्म वीयि: એકેન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુદગલ પણ અપર્યાપ્ત પુગલના જેવાં જ હોય છે. એટલે કે તે પુદગલે વર્ણની અપેક્ષાએ કાળાવર્ણરૂપે પણ પરિણમે છે, નીલવર્ણરૂપે પણ પરિણમે છે, લેહિત (લાલ) વર્ણરૂપે પણ પરિણમે છે, પીળાવર્ણરૂપે પણ પરિણમે છે અને શુકલ (સફેદ) વર્ણરૂપે પણ પરિણમે છે. તે પુદગલે ગંધની અપેક્ષાએ સુગંધરૂપે પણ પરિણમે છે અને દુર્ગધરૂપે પણ પરિણમે છે. રસની અપેક્ષાએ તે પુદગલો તિકતરસરૂપે પણ પરિણમે છે, કડવારસરૂપે પણ પરિણમે છે, તુરારસરૂપે પણ પરિણમે છે, ખાટારસરૂપે પણ પરિણમે છે અને મધુરરસરૂપે પણ પરિણમે છે. સ્પર્શની श्री. भगवती सूत्र :
SR No.006320
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages823
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy