SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेगचन्द्रिका टीका श.७ उ.१० म.५ पुद्गलप्रकाशादिहेतुनिरूपणम् ८४३ श्रमणं भगवन्तं महावीरं वन्दते, नमस्यति, वन्दित्वा, नमस्यित्वा बहुभिः चतुर्थ-षष्ठाटम. यावत् आत्मानं भावयन् यथा प्रथमशतके कालास्यवेसिकपुत्रः यावत् सर्वदुःखपहीणः, तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति ॥सू. ५॥ सप्तमशतकस्य दशम उद्देशः समाप्तः ॥७-१०॥ ॥ सप्तमं शतकं समाप्तम् ॥७॥ टीका-'अस्थि णं भंते ! अचित्तावि पोग्गला ओभासंति, उज्जोवें ति, तवेति, पभासें ति ?' कालोदायी पृच्छति-हे भदन्त ! अस्ति संभवति खलु अचित्ता महावीरं वंदइ, नमसइ, वंदित्ता, नमंसित्ता, बहूहिचउत्थ, छट्ट-ट्टम जाव अप्पाणं भावेमाणे जहापढमसए कालासवेसियपुत्ते जाव सन्धः दुक्खप्पहीणे, सेवं भंते ! सेवं भंते ! त्ति) इसके बाद उन कालोदायी अनगारने श्रमण भगवान् महावीरको वंदना की, उन्हें नमस्कार किया वन्दना नमस्कार करके चतुर्थ छट्ट, अट्टमको तपस्यासे यावत् आत्माको भावित [वासिन] करते हुए वे कालोदायी अनगार प्रथम शतकमें कहे गये कालासवेसियपुत्रकी तरह यावत् समस्त दुःखोंसे रहित हो गये अर्थात मोक्ष गये । हे भदन्त ! जैसा आपने कहा है वह सब ऐसा ही है, हे भदन्त ! जैसा आपने कहा है वह सब ऐसा ही है इस प्रकार कहकर वे कालोदायी यावत् अपने स्थान पर बैठ गये । टीकार्थ-अग्निकायरूप प्रकाशकके प्रस्तावसे अचित्तपुद्गलोंकी प्रकाशादि वक्तव्यताको सूत्रकारने इस दूर द्वारा कहा है इसमें ___ (तएणं से कालोदाई अणगारे समणं भगवं महावीरं वंदइ, नमसइ, वंदित्ता, नमंसित्ता, बहूहिं चउत्थ, छट्ठ-तुम जाव अप्पाणं भावेमाणे जहा पढमसए कालासवेसियपुत्ते जान सब्बदुक्खप्पहीणे सेवं भंते ! सेवं भंते ! त्ति) सहायी मारे શ્રમણ ભગવાન મહાવીરને વંદણુ કરી અને નમસ્કાર કર્યા. વંદણું નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. ત્યારબાદ ચતુર્થ છઠ્ઠ અને અઠ્ઠમની તપસ્યાથી પિતાના આત્માને ભાવિત (વાસિત) કરતા તે કાલે દાયી અણગાર, પહેલા શતકમાં જેનું વર્ણન કરવામાં આવી ગયું છે તે કાલાસવેનિયપુત્રની જેમ, સિદ્ધ, બુદ્ધ, મુકત, સંતાપ રહિત અને સમસ્ત દુઃખના નાશકર્તા થયા. હે ભદન્ત! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું છે, તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આપની વાત સર્વથા સત્ય અને યથાર્થ છે, આ પ્રમાણે કહીને કાલેદાયી યાવત પિતાના સ્થાને બેસી ગયા. ટીકાર્થ- અગ્નિકાયરૂપ પ્રકાશકને અધિકાર ચાલી રહ્યો છે, તેથી સૂત્રકારે આ સૂત્ર દ્વારા અચિત્ત પુદગલાની પ્રકાશાદિ વકતવ્યતાનું પ્રતિપાદન કર્યું છે શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy