SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ - ७४८ भगवतीसूत्रे नागयक्षराक्षसकिन्नरकिम्पुरुषगरुडगन्धर्वमहोरगादिकैः देवगणैः निर्ग्रन्थात् प्रवचनात् अनतिक्रमणीयः, निर्ग्रन्थे प्रवचने निःशङ्कितः निष्काइक्षितः निर्विचिकित्सः लब्धार्थः गृहीतार्थः पृष्टार्थः अभिगतार्थः विनिश्चितार्थः अस्थिमज्जाप्रेमानुरागरक्तः इदमायुष्मन् ! निग्रन्थं प्रवचनम् अर्थः, प्रकार नौकामें पानीका आना रुक जाता है उसी प्रकार जिन आत्म परिणामोंसे आते हुए कर्म रुक जाते हैं उन परिणामोंका नाम संवर है । समिति गुप्ति आदिके भेदसे यह संवर अनेक प्रकारका कहा गया है । जीव प्रदेशसे कर्मों का एकदेशनाश होना इसका नाम निर्जरा है । काय आदि संबंधी व्यापारका नाम क्रिया है । नरकगतिमें जानेकी योग्यता जीव जिसके द्वारा प्राप्त करता है उसका नाम अधिकरण है। द्रव्य और भावके भेदसे यह अधिकरण दो प्रकारका है यहां भाव अधिकरणका ग्रहण किया गया है। क्योंकि भाव अधिकरण क्रोध आदि कषायरूप होता है । जोवप्रदेशोंका और कर्मपुद्गलोंका परस्परमें संबंधविशेषका नाम बंध है। समस्त कर्मों का आत्यन्तिक क्षय होना इसका नाम मोक्ष है। धर्मजनित सामर्थ्यके अतिशयसे यह देवादिकोंकी सहायताकी इच्छा स्वप्नमें भी नहीं करता था । देव, असुरकुमार, नागकुमार, यक्ष राक्षस, किंनर, किंपुरुष, गरुड, सुपर्णकुमार गंधर्व, एवं महोरग इत्यादि देवगणों द्वारा जो निर्ग्रन्थ प्रवचनसे एक बार भी विचलित नहीं किया जा છે, એ જ પ્રમાણે જે આત્મ પરિણામે વડે આત્મા ઉપર કમનું આવરણ થતું અટકી જાય છે, તે પરિણામોને સંવર કહે છે. સમિતિ, ગુપ્તિ આદિના ભેદથી તે સંવર અનેક પ્રકારને કહ્યો છે. જીવપ્રદેશમાંથી કર્મોને અંશતઃ નાશ થશે તેનું નામ નિર્જરા છે. કાય આદિ વિષયક વ્યાપારોને કિયા કહે છે. નરકગતિમાં જવાની યોગ્યતા છવ જેના દ્વારા પ્રાપ્ત કરે છે, તેને અધિકરણ કહે છે. દ્રવ્ય અને ભાવના ભેદથી અધિકરણના બે પ્રકાર કહ્યા છે, અહીં ભાવ અધિકરણને ગ્રહણ કરવા જોઈએ. કારણ કે ભાવઅધિકરણ ધ આદિ કષાયરૂપ હોય છે. જીવપ્રદેશના અને કર્મ પુદ્ગલેના પરસ્પરના સંબંધ વિશેષનું નામ “બંધ છે, સમસ્ત કર્મોને સદન્તર ક્ષય કે તેનું નામ “મેક્ષ' છે. ધર્મજનિત સામર્થની પ્રબળતાને લીધે તે દેવાદિકની સહાયતાની ઈચ્છા તો સ્વમમાં ५४ ४२त नही. द्वेव, असुरमा२, नागभार, यक्ष, राक्षस, २, पुरुष, २७, સુપર્ણકુમાર, ગંધર્વ, મહેરગ ઈત્યાદિ દેવગણે દ્વારા પણ તેને નિથ પ્રવચનથી સહેજ પણ વિચલિત કરી શકાતો નહીં, કારણ કે તેને નિગ્રંથ પ્રવચન ઉપર અતૂટ શ્રદ્ધા હતી. શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy