SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.७ उ. ९ मू. ५ वरुणनागनप्लकवर्णनम् ७४९ अयं परमार्थः, शेषः अनर्थः, उच्छ्रितपरिधः अपातद्वारः त्यक्तान्तःपुरगृहप्रवेशः बहुभिः शीलवतगुणविरमणप्रत्याख्यानपौषधोपचासैः चतुर्दश्यष्टम्युद्दिष्टपूर्णमासीषु प्रतिपूर्ण पौषधम् अनुपाल्य श्रमणान् निर्ग्रन्थान् सकता था क्योंकि निग्रन्थ प्रवचनमें इसकी श्रद्धा निःशंकित रूपमें थी परमतकी ओर इसके हृदय में जानेकी अथवा उसकी सराहना करनेकी थोडीसी भी अभिलाषा नहीं थी निर्विचिकित्सा नामके सम्यग्दर्शनके अङ्गसे यह भरपूर था क्योंकि फलके प्रति इसकी श्रद्धा संदेहसे सर्वथा रिक्तथी यह लब्धार्थ था, गृहीतार्थ था, पृष्टार्थ था, अभिगतार्थ था, विनिश्चितार्थ था, प्रवचनके प्रति अनुराग इसकी नशनशमें भरा हुआ था वार्तालापके प्रसंगमें यह अपने पुत्रादिकोंको अथवा अन्यजनोंको इस प्रकार कहकर समझाता बुझाताथा कि हे आयुष्मन् ! यह निर्गन्थ प्रवचन ही मोक्षका कारण है, इसलिये यही परमार्थभूत है इससे भिन्न जो कुप्रवचन हैं मिथ्यादृष्टियों द्वारा उपदिष्ट शास्त्र हैं वे तथा धन, धान्य, पुत्र एवं कलत्र आदि अनर्थके कारण हैं। इसका हृदय स्फटिकमणिके समान निर्मल था इसके घरका दरवाजा सदा दानके लिये खुला रहता था र जाके अन्तःपुरमें भी आने जानेकी इसे कोई रोकटोक नहीं थी शीलसामायिक, देशावकाशिक, पोषध, अतिथिसंविभागमें, व्रत पांच अणुव्रतोंमें, विरमणे गुणवतोंमें, विरमण मिथ्यात्वसे निवृत्त होने में, प्रत्याख्यानपर्वादिकके दिनोंमें निषिद्ध वस्तुके त्याग करनेमें, पोषधोपवास चतुर्दशी, अष्टमी, પરમતની તરફ તેને બિલકુલ શ્રદ્ધા અથવા અભિરુચિ ન હતી. તે નિર્વિચિકિત્સા નામના સમ્યગદર્શનના અગથી ભરપૂર હતો, કારણ કે ફળ પ્રત્યેની તેની શ્રદ્ધા સંદેહથી સર્વથા રહિત હતી. તે લબ્ધાર્થ હતો, ગૃહીતાર્થ હતા, પૃષ્ટાર્થ હતા, અભિગતાર્થ હતો, વિનિશ્ચિતાર્થ હતું, તેની નસેનસ માં પ્રવચન પ્રત્યેને અનુરાગ ભરેલું હતું, જ્યારે વાર્તાલાપ કરવાને પ્રસંગે ઉપસ્થિત થતા, ત્યારે તે પોતાના પુત્રાદિકેને તથા અન્ય જનને આ પ્રમાણે સમજાવતે હત– “હે આયુમન્ ! આ નિર્મથપ્રવચન જ મોક્ષનું કારણ છે, તેથી તે પ્રવચન જ પરમાર્થભૂત છે, એ સિવાયના જે કુપ્રવચન છે – મિથ્યાષ્ટિઓ દ્વારા ઉપદિષ્ટ જે શાસ્ત્રો છે– તે, તથા ધન ધાન્ય, પુત્ર, પત્ની આદિ તે અનર્થના કારણરૂપ છે. તે વરુણનું હદય સ્ફટિક મણિના જેવું નિર્મળ હતું, તેના ઘરના દરવાજા સદા દેન પ્રદાન કરવાને માટે ખૂહલા રહેતા હતા. રાજાના અંતઃપુરમાં જવાની પણ તેને મનાઈ ન હતી. તે શીલવાન હ– સામાયિક, દેશાવકાશિક, પિષધ, અતિથિ સંવિભાગ આદિ શલેથી યુકત હતા, તે પાંચ અણુવ્રતોનું, અને ગુણવ્રતનું પાલન કરતા, મિથ્યાત્વથી દૂર રહેતે, પ્રત્યાખ્યા કરતો-નિષિદ્ધ વસ્તુઓને ત્યાગ કરતે. તે આઠમ, શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy