SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ ५८६ भगवती सूत्रे , टीका - संवुडस्स णं भंते ! अणगारस्स आउत्तं गच्छमाणस्स, जाव आउत्तं तुयमाणस्स' गौतमः पृच्छति - हे भदन्त ! संवृतस्य = संवरयुक्तस्य खंलु अनगारस्य=श्रमणस्य आयुक्तम् = उपयोगपूर्वकं गच्छतः = गमनं कुर्वतः यावत्-आयुक्त सोपयोगं तिष्ठतः, आयुक्तं सोपयोगं निषीदतः, आयुक्तम् उपयोगपूर्वकं त्वग्वर्तयतः पार्श्वपरिवर्तनं कुर्वतः, ' आउत्तं वत्थं पडिग्गहं कंबलं पायपुछणं गेव्हमाणस्स वा, निक्खिवमाणस्स वा आयुक्तम् उपयोगपूर्वकं वस्त्रं प्रतिग्रह पात्र कम्बलं पादपोञ्छनं रजोहरणं गृह्णतो वा तत्तद्वस्तुनो ग्रहणं कुर्वतो वा, क्रिया होती है । संवृत अनगार यथासूत्र ही सब कुछ करता है, इस लिये उसके ऐर्यापथिकी क्रिया होती है । इस कारण हे गौतम ! मैंने ऐसा कहा है कि संवृत अनगारके यावत सांपरायिकी क्रिया नहीं होती। टीकार्थ - छठे उद्देशक में जीवोंकी नरकमें उत्पत्ति होना कहा गया है सो यह नरकमें उत्पत्ति असंवृत जीवोंकी ही होती है इनसे विपरीत जो संवृत अनगार हैं उनके जो होता है उसे ही यहाँ पर पहिले सूत्रकारने प्रकट किया है । इसमें गौतमने प्रभुसे ऐमा पूछा है कि 'संवुडसणं भंते! अणगारस्स आउत्तं गच्छमाणस्स' हे भदन्त जो अनगार संवर युक्त है और उपयोगपूर्वक गमन करता है यावत् उपयोग पूर्वक ठहरता है, उपयोगपूर्वक बैठता है, उपयोगपूर्वक करवट बदलता है तथा उपयोगपूर्वक ही वस्त्र, प्रतिग्रह पात्र, कम्बल और रजोहरण को પ્રમાણે જ આચરણ કરે છે, તેથી તેના દ્વારા ઔમાંપથિકી ક્રિયા જ કરાય છે, હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે સંવૃતઅણુગાર ઔૉંપથિકા ક્રિયા કરે છે, સાંપયિકી ક્રિયા કરતા નથી. ટીકા – છઠ્ઠા ઉદ્દેશકના અન્તિમસૂત્રમાં જીવેાની નરકગતિમાં ઉત્પન્ન થવાની વાત કરવામાં આવી છે; અસવૃત જીવા જ નરકગતિમાં ઉત્પન્ન થાય છે. સંવૃત જીવા નરકમાં ઉત્પન્ન થતા નથી. તેથી સૂત્રકારે અહીં સૌથી પહેલાં સંવૃત અણુગારનું જ નિરૂપણ કર્યુ” છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન छे छे उ संवुडस्स णं भंते ! अणगारस्स आउत्तं गच्छमाणस्स' छत्याहि डे હે ભઇન્ત ! જે અણુગાર સવરથી યુકત હોય છે, અને ઉપયેગપૂર્ણાંક (જતના પૂર્વીક) ગમન કરે છે, ઉપયાગપૂર્ણાંક ઊઠે છે, ઉપયેગપૂર્ણાંક બેસે છે, ઉપયેગપૂર્ણાંક પડખુ ફેરવે છે, તથા ઉપયોગક જ વસ્તુ, પાત્ર, કબલ રજોહરણુ આદિને ગ્રહણ કરે છે અને શ્રી ભગવતી સૂત્ર : પ
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy