SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमशतकस्य षष्ठोद्देशकः प्रारभ्यते । सप्तमशतकस्य षष्ठोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् । नारकायुषो बन्धवक्तव्यता। ततो नारकायुषो वेदनविचारः। नारकेषु महावेदनायाः वेदनम् , असुरकुमारेषु महावेदनाया वेदनम् , पृथिवीकायिकेषु विविधवेदनायाः वेदनम् , ततः आयुषो बन्धनिरूपणम्, कर्कशवेदनीयकर्मनिरूपणम् , कर्कशवेदनीयकर्मणो हेतुनिरूपणम् , नैरयिकाणां कर्कशवेदनीयकर्मविचारः, अकर्कशवेदनीयकर्मनिरूपणम्, अकर्कशवेदनीयकर्महेतुनिरूपणं च । नरयिकाणाम् अकर्कशवेदनीयकर्मबन्धप्रश्नोत्तरम्, ततः सातावेदनीयकर्मविचारः, सातावेदनीयकर्महेतुविचारश्च । ततः असातावेदनीयकर्मवक्तव्यता, असातावेदनीयकर्महेतुवक्तव्यता च। ततो जम्बूद्वीपस्य भारते सातवें शतक का छट्ठा उद्देशक प्रारंभ इस शतकके इस उद्देशकका विषयविवरण संक्षेपसे इस प्रकारसे है- नरक आयुके बंधकी वक्तव्यता । नरकायुके वेदनका विचार । नारकों में महावेदना का वेदन, असुरकुमारों में महावेदना का वेदन. पृथिविकायिकों में विविध वेदनाका वेदन. आयुके बंध का निरूपण. कर्कश वेदनीय कर्मका निरूपण. कर्कश वेदनीयकर्मके हेतुका निरूपण नैरयिकोंके कर्कश वेदनीय कर्मका विचार. अकर्कश वेदनीयकर्मका निरूपण. अकर्कश वेदनीय कर्मके हेतुओंका कथन. नैरयिक जीवोंके अकर्कश वेदनीय कर्मके बंधके विषयमें प्रश्नोत्तर. सातावेदनीयकर्मका विचार. सातावेदनीय कर्मके हेतुओंका विचार. असातावेदनीयकर्मका कथन. असातावेदनीय कर्मके हेतुओंका कथन । जंबूद्वीपके भारतवर्षमें –સાતમા શતકના છઠ્ઠા ઉદ્દેશકનો પ્રારંભ આ ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે નારકના બંધની વક્તવ્યતા. નરકાયુના વેદનને વિચાર. નારકેમાં મહાવેદનાનું વેદન, અસુરકુમારેમાં મહાવેદનાનું વેદન, પૃથ્વીકાચિકેમાં વિવિધ વેદનાને વેદન, આયુના બંધનું નિરૂપણ, કર્કશ વેદનીય કમનું નિરૂપણ, કર્કશ વેદનય કર્મના હેતુનું નિરૂપણ, નારકના કર્કશ વેદનીય કર્મને વિચાર, અકર્કશ વેદનીય કર્મનું નિરૂપણ, અકર્કશ વેદનીય કર્મના હેતુઓનું કથન, નારક છના અકર્કશ વેદનીય કર્મના બંધ વિષયક પ્રશ્નોત્તરે. સાતવેદનીય કમને વિચાર, સાતવેદનીય કર્મના કારણેને વિચાર અસાતવેદનીય કર્મને વિચાર, અસાતવેદનીય કર્મના કારણે વિચાર. શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy