________________
५०८
भगवतीसूत्रे वर्षे अस्याम् अवसर्पिण्याम् दुष्षमायां समायाम् आकारभावप्रत्यवतारः। हाहाभूतकालः । भयंकरवातः । मलिनदिशः अधिकशीतातपौ । अरसविरसादियुक्तो मेघः । ग्रामादिवास्तव्य मनुष्य-पशु-पक्षि प्रभृतीनां विनाशः । वनस्पतीनां नाशः । पर्वतादिविनाशः। भूमिस्वरूपम् । मनुष्याणाम् आकारभावप्रत्यवतारः मनुष्याणाम् आहारः। मनुष्य-सिंहादि-काकादि जीवानां मरणानन्तरभवप्राप्ति विषयकं प्रश्नोत्तरमिति ॥
नैरयिकादीनामायुर्वन्धादिवक्तव्यता । पूर्व योनिसंग्रहः, प्रोक्तः, सचायुष्मतां भवतीत्यायुष्कादिकं निरूपयन्नाह'रायगिहे' इत्यादि।
मूलम्-रायगिहे जाव एवं वयासी-जीवे णं भंते ! जे भविए नेरइएसु उवव जित्तए, से णं भंते ! किं इहगए नेरइयाउयं इस अवसर्पिणी संबंधी दुष्षम दुष्षमा काल में आकृतिरूप पर्याय के आविर्भाव होने का कथन. हाहाभूतकाल के होने का कथन, भयंकर वायुओं के चलनेका कथन. मलिन दिशाओंके होने का कथन. अधिक शीत और आतप के होने का कथन. अरस, विरस आदि से युक्त मेघों के होने का कथन. ग्राम आदिमें रहनेवाले मनुष्य, पशु, पक्षी आदिकों के विनाश होने का कथन. वनस्पतियों के विनाश का कथन. पर्वतादि के विनाश का कथन. भूमि के स्वरूप का कथन. मनुष्यों की आकृतिरूप पर्याय के आविर्भाव (प्रकट) होने का कथन. मनुष्यों के आहार का कथन. मनुष्य-सिंह-काक आदि जीवों के मरण के बाद भव को प्राप्ति विषयक प्रश्नोत्तर.
જંબુદ્વીપના ભારત વર્ષમાં આ અવસર્પિણી સંબંધી દુઃષમ દુઃષમા કાળમાં આ કૃતરૂપ પર્યાયને આવિર્ભાવ થવાનું કથન. હહાભૂતકાળ (હાહાકાર મચી જાય એ કાળ) હોવાનું કથન, ભયંકર પવન ફૂંકાવાનું કથન, મલિન દિશાએ થવાનું કથન, અતિશય ગરમી અને ઠંડી પડવાનું કથન, અરસ, વિરસ આદિથી યુકત મેઘ (વાદળ) થવાનું કથન, ગામ આદિમાં રહેનારા મનુષ્ય, પશુ, પક્ષી આદિને વિનાશ થવાનું કથન, વનસ્પતિઓને વિનાશ થવાનું કથન, પ્રર્વતાદિને વિનાશ થવાનું કથન, ભૂમિના સ્વરૂપનું કથન મનુષ્યની આકૃતિરૂપ પર્યાયને આવિર્ભાવ (પ્રકટ થવાની ક્રિયા) થવાનું કથન મનુષ્યના આહારનું કથન, મનુષ્ય, સિંહ, કાગડા આદિ જીવન મરણબાદની ભવપ્રાપ્તિ વિષયક પ્રશ્નોત્તરો.
શ્રી ભગવતી સૂત્ર : ૫