________________
प्रमेयचन्द्रिकाटीका श.७ उ.३म.४ कृष्णलेश्यादेःकर्मणामल्पमहत्वनिरूपणम् ४५१ यावत्-कदाचित् नीललेश्यो नैरयिकः अल्पकर्मतरः, कदाचित् कापोतलेश्यो नैरयिकः महाकर्मतरः । एवं असुरकुमारे वि नवरं तेउलेम्सा अब्भहिया' एवं तथैव कृष्णनीलकापोतादिलेश्यनैरयिकवदेव असुरकुमारोऽपि कदाचित् कृष्णलेश्यः अल्पकर्मतरः, कदाचित् नीललेश्यो महाकर्मतरः, एवं कदाचित् नीललेश्योऽसुरकुमारः अल्पकर्मतरः, कदाचित् कापोतलेइयोऽसुरकुमारः महाकर्मतरो भवेत्, इत्यादिरीत्या विज्ञेयः, नवरम्-नैरयिकापेक्षया विशेषस्तु असुरकुमारे तेजालेश्या एका अभ्यधिका भवति, असुरकुमाराणां चतुर्लेश्याजाव महाकम्मतराए' इस कारण हे गौतम ! मैंने ऐसा कहा है कि नीललेश्यावाला नारक किसी अपेक्षा अल्पकर्मवाला और कापोतलेश्या वाला नारक महाकर्मवाला होता है । 'एवं असुरकुमारे वि नवरं तेउलेस्सा अब्भहिया' कृष्णनील, कापोत आदि लेश्यावाले नारककी तरह ही कृष्णलेश्यावाला असुरकुमार भी कदाचित् अल्पकर्मा और नीललेश्या वाला असुरकुमार कदाचित् महाकर्मा, तथा नीललेश्यावाला असुर• कुमार कदाचित अल्पकर्मा और कापोतलेश्यावाला असुरकुमार कदाचित् महाकर्मा होता है इत्यादि रीतिसे समस्त कथन जानना चाहिये नैरयिककी अपेक्षा असुरकुमारमें जो विशेषता है वह एक तेजो. लेश्याको लेकर है क्योंकि असुरकुमारों के कृष्ण, नील, कापोत
और तेजः इस प्रकारसे चार लेश्याएँ होती हैं। तथा च कापोतजाव महाकम्मतराए' हे गौतम! ते ॥२) में मेवु प्रयु छ । नीर बरयावाणा નારક જીવ અમુક પરિસ્થિતિમાં અલ્પકર્મવાળે હોઈ શકે છે, અને કાપત લેયાવાળે ना२४ ७१ २०९ पा२स्थितिमा महाभागे। डा शछे. 'एवं असुरकुमारे वि-नवरं तेउलेस्सा अभहिया' gey, Ana मने पति सेश्यावा ॥२४॥ १ यन કૃષ્ણ, નીલ અને કાપત લેશ્યાવાળા અસુરકુમારના વિષયમાં સમજવું. જેમકે કયારેક કૃષ્ણલેશ્યાવાળે અસુરકુમાર અલ્પકમાં હોય છે અને નીલેશ્ય વાળે અસુરકુમાર મહાક હોય છે. કયારેક નીલલેશ્યાવાળા અસુરકુમારદેવ અલ્પકર્મા હોઈ શકે છે અને કાપિત લેશ્યાવાળો અસુરકુમાર મહાકર્મા હેઈ શકે છે, એ પ્રમાણે અસુરકુમાર વિષયક કથન સમજવું. પણ નારક છવ કરતાં અસુરકુમારમાં જે વિશેષતા છે તે તેલશ્યાની અપેક્ષાએ છે, કારણ કે અસુરકુમારેમાં કૃષ્ણ, નીલ, કાપત અને તેજ : એ ચાર લેશ્યાઓ હોય છે. તેથી અસુરકુમારના કથનમાં નારક જીવ કરતાં નીચે પ્રમાણે વધારે કથન થવું જોઈએ. કાપતલેશ્યાવાળે અસુરકુમાર દેવ કયારેક અપકર્મા હોય છે અને તેજલેશ્યાવાળે અસુરકુમાર દેવ ક્યારેક મહાકમાં હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫