SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ - - भगवतीसूत्रे तत्रापि तदेव कारणं प्रतिपादयत्ति 'गोयमा ! ठिई पडुच्च' हे गौतम ! स्थिति प्रतीत्य अपेक्ष्य स्थित्यपेक्षयवेत्यर्थः नीललेश्यो नैरयिकः कदाचित् अल्पकर्मतरः, कापोतलेश्यश्च नरयिकः कदाचित् महाकर्मतरो भवेत् । अयंभावः-पञ्चमनरके उत्कृष्टतः सप्तदशसागरोपमस्थितिकस्य नीललेश्यनैरयिकस्य चिरकालोत्पनत्वेन स्थितेबहुभागे क्षपिते बहुकर्मणां क्षपणात् कर्मणोऽल्प एव भागोऽवशिष्टो भवेत्, तदवसरे तृतीयनरके उत्कृष्टतः सप्तसागरोपमस्थितिकः कापोतलेश्यो नारकः समुत्य घेत, तस्याधुनोपपन्नत्वेन भोग्यकर्मणां बहुतमो भागोऽवशिष्टो वर्तते, एतापेक्षया नीललेश्यो नैरयिकः कदाचित् अल्पकर्मतरः, कापोतलेश्यो नैरयिकश्च कदाचित् महाकर्मतरः कथ्यते, इति । तदुपसंहरन्नाह-'से नेण?ण गोयमा ! जाव महाकम्मतराए' हे. गौतम ! तत् तेनार्थन उनसे कहते है ‘गोयमा ! ठिई पडुच्च' गौतम ! ऐसा जो मैं कहता हूं वह स्थितिको अपेक्षित करके कहता हूं जैसे सत्तरह मागरोपम की स्थितिको लेकर कोई नारकजीव बहुत पहिलेसे पांचवें नरकमें उत्पन्न हुआ वहां उसे नीललेश्या प्राप्त हुई वहां रहते २ उसकी स्थितिका बहुभाग नष्ट हो गया उसमें उसके अनेक कर्म बहतसे कर्म भोगते२ क्षपित भी हो गये बहुत थोडेसे कर्म भोगने के लिये बांकी रहे ठीक इसी अवसरपर तृतीय नरकमें कोई कापोतलेश्यावाला नया नारक जीव सात सागरोपमका उत्कृष्ट स्थितिको लेकर उत्पन्न हुआ। अभी २ उसके वहां उत्पन्न होनेसे भोग्य कर्मोंका बहुतम भाग उमका बांधी बचा हुआ है सो इस अपेक्षा से नीललेश्यावाला नारक कदाचित् अल्पतर कर्मवाला और कापोतलेश्यावाला नारक कदाचित् महाकर्मतरवाला कहा गया है । ‘से तेणटेणं गोयमा ! तेने उत्तर आपना भावी प्र छ- 'गोयमा ! ठिडं पडुच्च' હે ગૌતમ ! એવું મેં જે કહ્યું છે તે સ્થિતિની અપેક્ષાએ કહ્યું છે. તેનું સપષ્ટીકરણ કરવામાં આવે છે. ધારો કે કેઇ એક જીવ ૧૭ સાગરોપમની આયુસ્થિતિ સાથે પાંચમી નરકમાં ઉત્પન્ન થયેલ છે. ત્યાં તેને નીલેશ્યા પ્રાપ્ત થઈ છે. ત્યાં રહેતાં રહેતાં રહેતાં તેની આયુ સ્થિતિ પણે ખરે ભાગ નષ્ટ થઈ ગયું છે અને ભોગવતાં જોગવતાં મેટા ભાગના કર્મો ક્ષપિત થઇ ચૂક્યા છે- બહુ જ ઓછા કર્મો ભોગવવાના બાકી રહ્યા છે. હવે એવું બને છે કે તે સમયે કોઈ કાપાત લેશ્યાવાળો જીવ સાત સાગરોપમ પ્રમાણ આયુસ્થિતિ સાથે ઉત્પન્ન થાય છે. તેને તે ભોગ્યકમેને બિલકુલ ભોગવ્યા જ નથી, બધાં કર્મોને ભેગવવાના હજી બાકી છે. તે એ પરિસ્થિતિની દૃષ્ટિએ જોવામાં આવે તે नीरस्यापागा ना२४ ७१ ६५ पाणी सलवी छ. ' से तेणटेणं गोयमा ! શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy