SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ४४६ भगवतीय तराए, नीललेस्से नेरइए महाकम्मतराए ?' हे भदन्त ! तत केनार्थेन एवमुच्यते यत् कृष्णलेश्यो नैरयिकः अल्पकमतरः, नीललेश्यो नैरयिकः महाकर्मतरः ? नीललेश्यापेक्षया कृष्णलेश्या एव अत्यन्ताशुभपरिणामतया, नीललेइयायास्तु कृष्णलेश्यापेक्षया किञ्चित्-शुभपरिणामतया कृष्णलेश्यनैरयिकस्यैव नीललेश्यनरयिकापेक्षया अधिककर्मबन्धकत्वं युक्तं, न तु तदपेक्षया तस्य अल्पकर्मबन्धकत्वमित्येतादृशवैषम्ये किं रहस्यमिति प्रश्नाशयः । भगवानाह-'गोयमा ! ठिई पडुच्च' हे गौतम ! स्थितिं प्रतीत्य अपेक्ष्य स्थित्यबुच्चइ, कण्हलेस्से नेरइए अप्पकम्मतराए, नीललेस्से नेरइए महाकम्म तराए' हे भदन्त ! आप ऐसा किस कारणको लेकर कह रहे हैं कि कृष्णलेश्यावाला नारकजीव अल्पकर्मका बंधक हो सकता है और नीललेश्यावाला नारकजीव ज्ञानावरणीयादि महाकर्मोंका बंधक हो सकता है ? कारण जाननेकी इच्छा गौतमस्वामीके चित्तमें इसलिये उत्पन्न हुई है कि नीललेश्याकी अपेक्षा कृष्णलेश्यामें परिणामोंकी अत्यन्त अशुभता रहती है और कृष्णलेश्याकी अपेक्षा नीललेश्यामें परिणामोंकी किश्चित् शुभता रहती है इसलिये कृष्णलेश्यावाले नारकके ही नीललेश्यावाले नारककी अपेक्षा अधिक कर्मबंधका होना युक्तियुक्त प्रतीत होता है नीललेश्यावाले नारकजीवके कृष्णलेश्यावाले नारकजीवकी अपेक्षा अधिक कर्मबंधका होना प्रतीत होता, है अतः यहां जो ऐसा वैषम्य हुआ है उसका क्या रहस्य है यही प्रश्नका आशय है इसके उत्तरमें प्रभु उनसे कहते हैं कि 'गोयमा ! छ। 'कण्हलेस्से नेरइए अप्पकम्मतराए नीललेस्से नेरइए महा कम्मतराए' કૃષ્ણલેશ્યાવાળે નારક જીવ અલ્પકમને બંધક હોઈ શકે છે અને નલલેશ્યાવાળો નારક જીવ જ્ઞાનાવરણીય આદિ મહાકર્મનો બંધક હોઈ શકે છે! આ પ્રકારને પ્રશ્ન ઉદ્દભવવાનું કારણ એ છે કે નીલ ગ્લેશ્યા કરતાં કૃષ્ણલેસ્થામાં પરિણામેની અત્યન્ત અશુભતા રહે છે, અને કૃષ્ણલેશ્યાની અપેક્ષાએ નીલ લેગ્યામાં પરિણામોની છેડે ઘણે અંશે શુભતા રહે છે, તે કારણે એવું લાગે છે કે કૃષ્ણલેશ્યાવાળો નારક જીવ જ નીલ લેશ્યાવાળા નારક જીવ કરતાં અધિક કર્મબંધક હોવો જોઈએ, અને નીલલેશ્યાવાળે નારક કૃષ્ણલેશ્યાવાળા નારક કરતાં અ૫ કર્મને બંધક હોવો જોઈએ. પણ અહીં જે વિષમ્ય પ્રકટ કરવામાં આવ્યું છે તેની પાછળ શું રહસ્ય છે તે જાણવા માટે ગૌતમ સ્વામીએ ઉપર્યુંકત પ્રશ્ન પૂછે છે. गौतम स्वामीना प्रश्न उत्तर मापता महावीर प्रभुई छ. "गोयमा ! ठिइं पडुण" શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy