________________
पमेयचन्द्रिकाटीका श.७ उ.३.४ कृष्णलेश्यादेःकर्मणामल्पमहत्वनिरूपणम् ४४७ पेक्षया उपरिवर्णितं वैषम्यं संभवति, तथा च वस्तुतः कृष्णलेश्याया नीललेण्यापेक्षया अधिकाशुभपरिणामत्वेन कृष्णलेश्यावत एव नैरयिकस्य अधिककर्मबन्धकत्वसंभवेऽपि कदाचित् आयुषः स्थित्यपेक्षया कृष्णलेश्यावत एव अल्पकर्मवत्त्वम् , नीललेश्यत्वतस्तु महाकर्मवत्वमेव संभवति, तथाहि-यथा सप्तमपृथिव्यामुत्पन्नस्य कृष्णलेश्यनैरयिकस्य स्वायुषो बही स्थितिभॊगेन क्षपिता, बहूनां च कर्मणां क्षयः संजातो भवेत् , कर्मभागोऽल्प एवावशिष्टो भवेत, तच्छेषे वर्तमाने कश्चिन्नीललेइयो नैरयिकः पञ्चमपृथिव्यां सप्तदशसागरोपमठिइंपड्डुच्च' हे गौतम ! यहां पर जो ऐसा पूर्वोक्त वैषम्य प्रकट किया गया है । यद्यपि यह बात तो सत्य है कि कृष्णलेश्यावाले नारकजीवमें नीललेश्यावाले नारकजीवकी अपेक्षा अधिक अशुभ परिणामोंसे युक्तता रहती है इसलिये कृष्णलेश्यावाले नैरयिकोंमें ही अधिककर्मकी बंधकता संभवित होती है, फिर भी कदाचित् आयुकर्मकी स्थितिकी अपेक्षासे ऐसी बात बनजाती है कि कृष्णलेश्यावाला नारकजीव ही अपेक्षाकृत अल्पकर्मवाला होता है और नीललेश्यावाला नारकजीव अपेक्षाकृत महाकर्मका बंध करनेवाला होता है। इस विषयक समाधान इस प्रकारसे है जैसे कोई कृष्णलेश्यावाला नारक जीव जो कि सप्तम पृथिवीमें बहुत पहिलेसे उत्पन्न हो गया है और वहां रहते२ उसकी आयुकर्मकी स्थिति बहुत अधिक क्षपित हो चुकी है कर्म भी उसके बहुत अधिक नष्ट हो चुके हैं थोडेसे ही बचे हैं इतने में कोई दूसरा नीललेश्यावाला नारकजीव હે ગૌતમ! અહીં જે પૂર્વોકત વૈષમ્ય બતાવવામાં આવ્યું છે તે સ્થિતિની અપેક્ષાએ જ બતાવ્યું છે. જો કે એ વાત તે સત્ય છે કે કૃષ્ણલેશ્યાવાળે નારક વ નીલ ગ્લેશ્યાવાળા નારક જીવ કરતાં અધિક અશુભ પરિણામેળે હેય છે, અને તે કારણે કૃષ્ણશ્યાવાળા નારકમાં જ અધિક કર્મની બંધકતા સંભવી શકે છે, પરંતુ ક્યારેક આયુ કર્મની સ્થિતિની અપેક્ષાએ એવું બની શકે છે કે કૃષ્ણલેશ્યાવાળો નારક જીવ જ અપેક્ષાકૃત અલ્પકર્મવાળા હોય છે. અને નીલલેશ્યાવાળે નારક છવ અપેક્ષાકૃત મહાકને બંધ કરનારે હોય છે. આ વિષયમાં નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. ધારે કે કે કૃષ્ણલેશ્યાવાળે નારક જવ કે જે સાતમી નરકમાં ઘણા સમય પહેલાં ઉત્પન્ન થઈ ચૂક્યા છે, અને ત્યાં રહેતાં રહેતાં તના અયુકર્મની સ્થિતિ ઘણું અધિક પ્રમાણમાં ક્ષતિ થઈ ચૂકી છે, તેનાં કર્મ પણ અધિક પ્રમાણમાં નષ્ટ થઇ ચૂક્યાં છે- થોડાં જ કર્મને ય કરવાનું બાકી રહ્યો છે. હવે એવું બને છે કે કેઈ નીલેશ્યાવાળો નારક
શ્રી ભગવતી સૂત્ર : ૫