________________
-
प्रमेयचन्द्रिका टीका श.७ उ.२ सू.४ संयताऽसंयतादिनिरूपणम् ४१३ पञ्चक्खाणी ?' गौतमः पृच्छति-हे भदन्त ! जीवाः खलु कि प्रत्याख्यानिनः प्राणातिपातादिप्रत्याख्यानतिनः ? किं वा अप्रत्याख्यानिनः-प्राणतिपातपत्याख्यानव्रतरहिताः ! अथवा-प्रत्याख्यानाप्रत्याख्यानिनो भवन्ति ? भगवानाह-'गोयमा ! जीवा पञ्चक्खाणी कि, तिणि वि' हे गौतम ! जीवाः प्रत्याख्यानिनोऽपि, एवं रीत्या त्रयोऽपि-अप्रत्याख्यानिनोऽपि, प्रत्याख्यानापत्याख्यानिनोऽपि भवन्ति । 'एवं मणुस्सा वि तिण्णि वि' एवं जीवसामान्य गौतम ने प्रभु से ऐसा पूछा है कि-'जीवा णं' भंते ! किं पञ्चक्खाणी, अपञ्चक्खाणी, पञ्चक्खाणापञ्चक्खाणी' हे भदन्त ! जीव क्या प्रत्याख्यानी होते हैं, या अप्रत्याख्यानी होते हैं, या प्रत्याख्यानाप्रत्याख्यानी होते हैं ? प्राणातिपात आदि प्रत्याख्यान व्रतवाले होना इसका नाम प्रत्याख्यानी है जो इस प्रकार के व्रत से रहित होते है वे अप्रत्याख्यानी हैं। इसके उत्तर में प्रभु गौतम से कहते हैं 'गोयमा' हे गौतम ! 'जीवा पञ्चवखाणी वि, तिणि वि' जीव प्रत्याख्यानी आदि रूपसे तीनों भी प्रकार के होते हैं. कितनेक जीव ऐसे हैं जो प्राणातिपात आदि के सर्वथा त्यागरूप व्रतसे संपन्न हैं कितनेक ऐसे हैं जो प्राणातिपात आदिके मर्वथा त्यागरूप व्रतसे रहित हैं और कितनेक ऐसे भी हैं कि जो कितनेक अंशमें प्रत्याख्यान और कितनेक अंशमें अप्रत्याख्यान इन दोनोंसे युक्त हैं । यह बाततो सामान्य जीव के विषयमें कही गई २वामी महावीर प्रभुने मेवे। प्र पूछे छे ?- 'जीवाणं भंते ! किं पञ्चक्खाणी, अपञ्चक्खाणी, पञ्चक्खाणापच्चक्खाणी?' डे सह-त! ७ शु प्रत्याध्यानी हाय છે, કે અપ્રત્યાખ્યાની હોય છે, કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની હોય છે? પ્રત્યાખ્યાની એટલે પ્રાણાતિપાત આદિથી વિરકત થવાના વતવાળા દેવું. જે છે એવા પ્રકારના વ્રતથી રહિત હોય છે તેમને અપ્રત્યાખ્યાની કહે છે.
गौतम स्वाभाना प्रश्ननी ४१५ मापता महावीर प्रभु छ - 'गोयमा!! 3 गौतम ! 'जीवा पञ्चक्खाणा वि. तिणि वि' ® प्रत्याभ्यानी ५५ उय छ, અપ્રત્યાખ્યાની પણ હોય છે અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની પણ હોય છે. એટલે કે કેટલાક છો એવા હોય છે કે જે પ્રાણાતિપાત આદિના સર્વથા ત્યાગરૂપ વ્રતથી યુકત હોય છે, કેટલાક જીવો એવા પણ હોય છે કે જે પ્રાણાતિપાત આદિના સર્વથા ત્યાગરૂપ ત્રતથી રહિત હોય છે, અને કેટલાક છે કેટલેક અંશે પ્રત્યાખ્યાનથી ચુકત હોય છે. અને કેટલેક અંશે અપ્રત્યાખ્ખથી યુકત હોય છે. આ વાત તે સામાન્ય જીવની અપેક્ષાએ કહેવામાં આવી છે. હવે સૂત્રકાર મનુષ્યની અપેક્ષાએ આ પ્રમાણે કહે છે- “gs
શ્રી ભગવતી સૂત્ર : ૫