SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिकाटीका श.७ उ.२ मृ.३ प्रत्याख्यानस्वरूपनिरूपणम् ३९५ ये उत्तरगुणवन्तस्ते नियमतो मूलगुणवन्त एवं, देशमूलगुणवन्तस्तु कदाचिद् उत्तरगुणवन्तः स्युः, कदाचित् तद्रहिताश्च स्युः, तत्र च ये एवं तद्विकलास्ते एवात्र मूलगुणवन्तो ग्रहीतव्याः, ते चान्येभ्यः स्तोका एव, बहुतरयतीनां दशविधपत्याख्यानयुक्तत्वात्, तेऽपि च मूलगुणेभ्यः संख्यातगुणा एव सन्ति नो असंख्यातगुणाः, सर्वयतीनामपि संख्यातत्वात् , देशविरतेषु तु मूलगुणवद्भ्य इतरेऽपि उत्तरगुणिनो लभ्यन्ते, ते च मधुमांसादिविविधपत्याख्यानवशाद् करनेवाले जीवतो सब से कम ही हैं । परन्तु जो उत्तरगुणप्रत्याख्यानियों में असंख्यगुणिता प्रकट की गई है सो उसका अभिप्राय ऐसा है कि देशत्रत संबंधी उत्तरगुणवाले और सर्वव्रत संबंधी उत्तर गुणवाले असंख्यात गुणित हैं क्योंकि सर्वविरतियों में जो उत्तरगुणवाले होते हैं वे तो नियम से मूलगुणवाले होते ही हैं, परन्तु जो देशमूलगुणवाले होते हैं वे कदाचित् उत्तरगुणवाले हो भी सकते हैं और कदाचित् नहीं भी हो सकते हैं। जो उत्तरगुणों से रहित होते हैं वे ही यहां मूलगुणवाले रूप से गृहीत हुए हैं। सो ऐसे जीव अन्य जीवोंकी अपेक्षा थोडे ही हैं। क्यों कि मुनिजन अधिकतर दशप्रकार के प्रत्याख्यानों से युक्त होते हैं। सो वे मुनिजन भी मूल गुणवालों की अपेक्षा संख्यातगुणें ही हैं, असंख्यातगुणें नहीं, क्यों कि समस्त मुनिजन संख्यात हैं । देशविरतिवालों में तो जो मूल गुणवाले होते हैं उनसे अतिरिक्त दूसरे भी उत्तरगुणवाले जीव पाये जाते हैं, जो मदिरा मांस आदि के त्यागी होते हैं-सो ऐसे ये जीव કારણ એ છે કે દેશવ્રત સંબંધી (દેશત:, અંશતઃ) ઉત્તરગુણવાળા અને સર્વત્રત સંબંધી (સંપૂર્ણતઃ) ઉત્તરગુણવાળા પ્રત્યાખ્યાની અસંખ્યાતગણું હોય છે, કારણ કે સર્વ વિરતિયોમાં જે ઉત્તરગુણવાળા હોય છે તેઓ નિયમથી જ મૂલગુણવાળા હોય જ છે, પરંતુ જે દેશમૂલગુણવાળા હોય છે, તેઓ કયારેક ઉત્તરગુણવાળા સંભવી પણ શકે છે અને કયારેક નથી પણ સંભવી શકતા. જે જ ઉત્તરગુણેથી રહિત હોય છે, તેમને જ અહીં મૂલગુણવાળા રૂપે ગ્રહણ કરવામાં આવ્યા છે. એવા છે તે અન્ય છ કરતાં ઓછાં જ હોય છે, કારણ કે મુનિજન અધિકતર દશ પ્રકારના પ્રત્યાખ્યાનેવાળાં હોય છે. એવાં મુનિજને પણ મૂલગુણવાળા કરતાં સંખ્યાતગણુ જ છે, અસંખ્યાતગણ નથી, કારણ કે સમસ્ત મુનિજન સંખ્યાત જ. દેશવિરતિવાળાઓમાં તે જે મૂલગુણવાળ હોય છે. તે સિવાયના બીજા પણ ઉત્તરગુણવાળા ને સદ્ભાવ હોય છે, જે મદિરા, માંસ આદિના ત્યાગી હોય છે, તે એવાં તે જીવે ઘણું જ હોય છે. શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy