SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका. श.६. उ.८ सु.३ लवणसमुद्रस्वरूपनिरूपणम् १४९ तदुपसंहरनाह ‘से तेण?णं एवं वुच्चइ गोयमा ! बाहिरियाणं दीवसमुद्दा पुन्ना, पुण्णप्पमाणा, वोलट्टमाणा, वोसट्टमाणा, समभरघडताए चिट्ठति' हे गौतम ! तत् तेन कारणेन बाहाः खलु द्वीप-समुद्राः पूर्णाः, पूर्णप्रमाणा: ध्यपलोटयमानाः तरङ्गायमाणाः, अतएव विकासमानाः उच्छलन्तः समभरघटतया-जलपरिपूर्णकुम्भतया तिष्ठन्ति । 'संठाणओ एगविह विहाणा' संस्थानतः हैं कि- हे भदन्त ! लवणसमुद्र में विशाल अनेक मेघ जिस प्रकारसे -संस्वेद को पाप्त होते हैं, संमूर्षित होते हैं और वरसते हैं, उसी पकारसे क्या उदार अनेक मेघ बाहरके भी समुद्रोंमें संस्वेदको प्रास होते हैं, संमूर्छित होते हैं और बरसते है ? इसके उत्तरमें गौतमसे प्रभु कहते हैं कि हे गौतम! ऐसी बात यहा नहीं होती है । हे भदन्त ! ऐसी बात यहां किस कारणसे नहीं होती है ? तो इसके उत्तरमें प्रभु कहते हैं कि बाहरके समुद्रोंमें अनेक उदक योनिक जीव और पुद्गल उदक रूप से अपक्रम करते हैं, व्युत्क्रम करते हैं, च्युत होते हैं और उत्पन्न होते हैं । 'से तेणटेणं एवं बुच्चइ गोयमा! बाहिरियाणे दीवसमुदापुन्ना, पुन्नप्पमाणा वोलट्टमाणा, वोसहमाणा समभरघडताए चिट्ठति' इस कारण हे गौतम ! मैंने ऐसा कहा है कि बाहर के द्वीप-समुद्र पूर्ण हैं, पूर्णममाणवाले हैं, तरंगोंसे युक्त जैसे हैं और विकासमान है तथा समानभारवाले जल से परिपूर्ण घटकी तरह से है 'संठाणऔ પ્રશ્ન- હે ભદન્ત! લવણસમુદ્રમાં શું અનેક વિશાળ મેઘનું સંવેદન થાય છે? સંમૂછન થાય છે? શું તેઓ ત્યાં વષ્ટિ વરસાવે છે! ઉત્તર- હા ગૌતમ ! ત્યાં વિશાળ મેદ્યનું સંવેદન આદિ થાય છે. પ્રશ્ન- હે ભદન્ત! જેવી રીતે લવણસમુદ્રમાં અનેક વિશાળ મેદ્યનું સર્વેદન સમર્ઝન અને સંવર્ષણ થાય છે, એ જ પ્રમાણે બહારના સમુદ્રમાં પણ શું વિશાળ મેઘનું સંવેદન થાય છે? સંમૂછન થાય છે? તેઓ શું ત્યાં વૃષ્ટિ વરસાવે છે? ઉત્તર- હે ગૌતમ! લવણસમુદ્રની બહારના સમુદ્રોમાં એવું બનતું નથી. પ્રશ્ન – હે ભદન્ત ! શા કારણે આપ એવું કહે છે કે બહારના સમુદ્રમાં મેઘનું સંવેદન આદિ કાર્ય થતાં નથી? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છેહે ગૌતમ! બહારના સમુદ્રોમાં અનેક ઉદકનિક જીવ (અકાય જીવ) અને પુદગલ ઉદક (જળ) રૂપે અપક્રમ કરે છે, વ્યુત્કમ કહે છે, મૃત થાય છે અને ઉત્પન્ન થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy