________________
१४८
भगवतीसूत्रे माणा सममरघडत्ताए चिट्ठति ? गोयमा ! बाहिरएमु णं समुद्देसु बहचे उदगजोणिया जीया य, पोग्गला य, उदगत्ताए वकमंति, विउकमंति, चयंति, उवचयंति' इत्यादि संग्राणम् । (जीवा. 3 प्रति. स. १६९) गोयमा! बाहिरेसु णं समुद्देसु वहवे उद्गजोणिया जीवा य, पोग्गला य उदगत्ताए वकमंति विउकमंति, चयंति उववयंति" इत्यादि यह गृहीत हुआ है । जीवाभिगमका यह तृतीय प्रतिपत्तिका १६९ वा सूत्र है, इस पाठका मारांश इस प्रकारसे है- गौतमने प्रभुसे पूछा है कि हे भदन्त ! जिस प्रकार लवणसमुद्र उछलते हुए जलवाला है-समजलवाला नहीं है- क्षुधजलवाला है, अक्षुब्ध जलवाला नहीं है, उसी प्रकार बाहर के समुद्र भी क्या उछलते हुए जलवाले है- समजलवाले नहीं हैं, क्षुब्धजलवाले हैं ? अक्षुग्धजलवाले नहीं है ? इस के उत्तर में प्रभुने उन्हे समझाया कि हे गौतम ! ऐसी बात नहीं है बाहर के समुद्र समजलवाले हैं- उछलते हुए पानी वाले नहीं हैं। अक्षुब्धजलवाले हैं- क्षुब्ध जलबाले नहीं हैं । ये पूर्ण हैं, पूर्णप्रमाणवाले हैं, तरंगाचलि से सुशोभित हैं और नहीं उछलते हुए जलवाले हैं। इस लिये देखने में ये ऐसे ज्ञात होते हैं कि मानों जलसे परिपूर्ण समभारवाले घडे ही हैं । अव गौतम स्वामी प्रभु से ऐसा पूछ रहे पुण्गप्पमाणा, वोलट्टमाणा, वोसट्टमाणा समभरघउत्ताए चिट्ठति ? " गोयमा! बाहिरेसु णं समुद्देसु बहवे उदगजोणिया जीवा य, पोग्गला य उदगत्ताए वकमंति, विउक्कमंति, चयंति उवचयंति" त्या सूत्रपाठे असले ४२॥ये छ.
વાભિગમની ત્રીજી પ્રતિપત્તિનું આ ૧૬મું સૂત્ર છે, આ સુત્રપાઠને સારાંશ નીચે પ્રમાણે છે–ગૌતમ સ્વામીને પ્રશ્ન “હે ભદન્ત ! જેવી રીતે લવણસમુદ્ર ઉછળતા પાણીથી યુકત છે–સમતલ જળથી યુકત નથી, સુબ્ધ જળવાળે છે, અલુબ્ધ જળવાળે નથી, એવી રીતેબહારના સમુદ્ર પણ શું ઉછળતા જળથી યુકત છે–સમજળવાળા નથી ? ક્ષુબ્ધ જળથી યુકત – અક્ષુબ્ધ જળથી યુક્ત નથી.
ઉત્તર- હે ગૌતમ! બહારના સમુદ્રો ઉછળતાં જળવાળા નથી પણ સમજળવાળા છે, તેઓ મુખ્ય જળવાળા નથી પણ અક્ષુબ્ધ જળવાળા છે. તેઓ પૂર્ણ છે, પૂર્ણ પ્રમાણુવાળા છે, તરંગાવલિથી સુશોભિત છે, અને ઉછળતા જળવાળા નથી. તે કારણે તેઓ જળથી પરિપૂર્ણ સમભારવાળા ઘડાઓ જ હોય એવાં લાગે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫