SearchBrowseAboutContactDonate
Page Preview
Page 921
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.४ उ.९ मू.१ नारकस्वरूपनिरूपणम् ९०७ त्रोच्यते-यतो नैरयिकादिभवोपग्राहकस्यायुष एव तत्र हेतुतया नारकाधायुः प्रथमसमयसंवेदनकाल एव ऋजुमूत्रनयदर्शनेन नारकादिव्यवहारो भवति, अस्य उद्दशकस्य प्रज्ञापनाया ज्ञानाधिकारपर्यन्तविषयकत्वमाह-जावनाणाई' यावत्-ज्ञानाधिकार पर्यन्तमयमुदेशको भणितव्यः, तथा च यावत्पदेन प्रकारके कथनमें कारणता होनेके कारण, नारक आदि आयुके प्रथम समयके संवेदन काल में ही ऋजुसूत्रनयकी मान्यताके अनुसार उस जीवमें नारक आदिका व्यवहार होने लगता है। तात्पर्य यह है कि नरकायुका बंध करके किसी जीवको नरकमें उत्पन्न होना है तो वह जब मरण करने लगता है तब उसके मरण समयमें जब कि वह मनुष्य आदि भवमें वर्तमान है नरकायुका उदय होजाता है इस कारण वह जीव नरकायुके उदय हो जानेके कारण नारक कहलाने लगता है । अतःनारक जीवही नरकोंमें उत्पन्न होता है यह कथन वर्तमानसमयमात्र पर्यायको ग्रहण करनेवाले ऋजुसूत्र नयकी दृष्टिके अनुसार ठीक बन जाता है । कारण नरक आयुष्यके बंध किये विना जीव नरक गतिका अधिकारी नहीं बनता है । पूर्वगतिको छोडकर जाते हुए उस जीवके उस समय पूर्वगतिके आयुष्यका उदय तो है नहीं, उदय तो नरकायुका है । अतः वह जीव नारक ही कहलाबेगा ऐसा जानना चाहिये। 'जाव नाणाई ऐसा जो कहा गया है सो इसका अभिप्राय ऐसा કારણ નીચે પ્રમાણે છે- જુસૂાયની માન્યતા પ્રમાણે નારક આદિ આયુના પ્રથમ સમયના સંવેદન કાળમાં, તે જીવમાં નારક આદિને વ્યવહાર થવા માંડે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે નરક આયુને બંધ બાંધીને જે જીવ નારકીમાં ઉત્પન્ન થવાનું હોય છે, તે જીવન મરણકાળ સમીપ આવે ત્યારે જ–તે મનુષ્યભવમાં રહેલો હોવા છતાં પણ તેના નરકાયુનો ઉદય થઈ જાય છે. આવી રીતે તેના નરકાયુને ઉદય થઈ જવાથી તેને નારક કહેવામાં આવે છે. તે કારણે “નારક જીવ જ નરકમાં ઉત્પન્ન થાય છે, આ કથન, વર્તમાન સમય માત્ર પર્યાયને ગ્રહણ કરનારા જુસૂત્ર નયની દષ્ટિએ સંગત બની જાય છે. કારણ કે નરકાયુને બંધ બાંધ્યા વિના જીવ નરકગતિને અધિકારી બનતું નથી. પૂર્વગતિને છોડીને જતા તે જીવના પૂર્વગતિના આયુષ્યને ઉદય તે તે સમયે હોતે નથી, ઉદય તે નરકાયુને હોય છે. તેથી તે જીવને નારક જ કહેવો જોઈએ. 'जाव नाणाई' नुं तात्पर्य नीये प्रमाणे छ શ્રી ભગવતી સૂત્ર : ૩
SR No.006317
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy