SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे सव्वाहि लेसाहि चरिमे समयम्मि संपरिणयाहिं, न वि कस्स वि उववाओ परेभवे अस्थि जीवस्स, अंत मुहुत्तम्मि गए अंत मुहुत्तम्मि सेएए चेव' लेसाहिं परिणयाहिं जीवा गच्छंति परलोयं " छाया- नो कस्याप्युपपातः परस्मिन्भवेऽस्ति जीवस्य, सर्वामिर्लेश्याभिश्वरमे समये संपरिणतामिः, नापि कस्याप्युपपातः परस्मिन् भवेऽस्ति जीवस्य, __ अन्तर्मुहूर्ते गते, अन्तर्मुहूर्ते शेषके चैव, लेश्याभिः परिणताभिः जीवा गच्छन्ति परलोकम् ॥ एतच्च केवलं मनुष्याणां तिरश्वाञ्च विषये बोध्यम् , नैरयिकानां देवानां किसी भी जीवकी परभवमें उत्पत्ति नहीं होती है। इसी प्रकार समस्त लेश्याएँ अन्तिम समय में परिणत हो जाती है तब भी किसी भी जीव की उत्पत्ति परभव में नहीं होती है। लेश्याकी उत्पत्ति हो गई हो और उसका एक मुहूर्त व्यतीत हो गया हो तब या लेश्या की समाप्ति होनेका एक मुहूर्त अवशिष्ट रहा हो तब जीवका परभव में उत्पत्ति होती है । सो यह जो कथन है वह केवल मनुष्य और तिर्यश्चों के विषय में किया गया है ऐसा जानना चाहिये क्यों कि उनकी समस्त जिंदगी तक एक ही लेश्या नहीं रहती है। निमित्तवश वह प्रायः बदलती रहती है। अब जब उनकी परभवकी उत्पत्ति का समय आता है तब वे कोई न कोई ऐसी लेश्या में वर्तमान होते हैं कि जिसके साथ उनका एक मुहूर्त तो निकल ही गया होता है । इसका तात्पर्य यह है कि मनुष्यो अथवा तिर्यञ्चो જીવની પરભવમાં ઉત્પત્તિ થતી નથી. એ જ પ્રમાણે જે સમસ્ત લેસ્યાઓ અંતિમ સમયે જે પરિણત થઈ જાય તે પણ કઈ પણ જીવને પરભવમાં ઉત્પન્ન થવું પડતું નથી. લેહ્યાની ઉત્પત્તિ થઈ ગઈ હોય અને ઉત્પત્તિ થયાને એક મુહૂર્ત વ્યતીત થઈ ગયું હોય ત્યારે અથવા તે વેશ્યાની સમાપ્તિ થવાને એક મુદ્દત બાકી રહ્યું હોય ત્યારે છવની પરભવમાં ઉત્પત્તિ થાય છે. આ કથન મનુષ્ય અને તિયાને અનુલક્ષીને કરાયું છે તેમ સમજવું, કારણ કે તેમની આખી જિંદગી પર્યત એક જ લેસ્યા રહેતી નથી. નિમિત્તને આધીન રહીને તે બદલાતી રહે છે. હવે જ્યારે તેમને પરભવની ઉત્પત્તિને સમય આવી પહોંચે છે ત્યારે તેઓ કઈને કઈ એવી લેગ્યામાં રહેલ હોય છે કે જેની સાથે તેમનું એક મુહૂર્ત તે વ્યતીત થઈ ગયું હોય છે. આ કથનનું તાત્પર્ય એ श्री माता सूत्र : 3
SR No.006317
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy