SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिकाटीका श. ३ उ. ४ सू. ४ जीवपरलोकगमनस्वरूपनिरूपणम् ६४५ नीलायाः दशसागरोपमाः, पल्योपमासंख्याततमभागयुक्ताः, कापोत्याः त्रिसागरोपमाः पल्योपमा संख्याततमभागयुताः, तैजस्याः द्विसागरोपमाः, पल्योपमासंख्याततमभागयुताः पद्मायाः दशसागरोपमाः एकमुहूर्तञ्च शुक्लाया त्रयस्त्रिंशत्सागरोपमाः, एकमुहूर्तश्च । गतिश्वाद्यानां तिसृणां दुर्गतिः अन्तिमानाश्च तिसृणां सुगतिः, परलेकोत्पत्तिस्तु लेश्याया उत्पत्तेरेकमुहूर्तानन्तरं लेश्याया मैकमुहूर्तामात्र बोध्या । उक्तञ्च - सव्वाहि लेसा पढमे समयम्मि संपरिणयाहि, नो कस्स त्रि उनवाओ परेभवे अस्थि जीवस्स, उत्कृष्ट से कृष्णलेश्या का स्थितिकाल एकमुहुर्त अधिक तेतीस सागरोपम प्रमाण नील लेश्याका स्थितिकाल पल्योपम के असंख्यातवे भाग सहित दश सागरोपम प्रमाण, कापोत लेश्याका स्थितिकाल पोप के असंख्यातवें भाग से युक्त तीनसागरोपमप्रमाण, तेजो लेश्याका स्थितिकाल पल्योपम के असंख्यात वें भाग से युक्त दो सागरोपमप्रमाण, पद्मलेश्याका स्थितिकाल एकमुहूर्त अधिक दशसागरोपमप्रमाण, और शुक्लेश्याका स्थितिकाल एकमुहूर्त अधिक ३३ तेतीस सागरोपमप्रमाण है। आदिकी तीन लेश्यावाले दुर्गति में जाते है । जीवकी परभव में उत्पत्ति, लेश्याकी उत्पत्ति होनेके एक मुहूर्तके बाद, या लेश्याके अन्तिम एक मुहूर्त्तके पहिले होती है । कहा भी है - करके जो गाथाएँ कही गई हैं उनका सारांश इस प्रकार से हैकि यदि लेश्याएँ चरम समय में परिणत हो जाती है तो उस समय કૃષ્ણલેશ્યની વધારેમાં વધારે કાળસ્થિતિ ૩૩ તેત્રીસ સાગરોપમ કરતાં એક અધિક મુહૂત પ્રમાણની છે. નીલ લેશ્યાની ઉત્કૃષ્ટ કાળસ્થિતિ દસ સાગરોપમ કરતાં પત્યેાપમના અસંખ્યાતમાં અધિક ભાગ પ્રમાણ છે. તેોલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થિતિકાળ છે સાગરોપમ કરતાં પછ્યાપમના અસંખ્યાતમાં અધિક ભાગ પ્રમાણુ છે. પદ્મલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થિતિ કાળ દસ સાગરોપમ કરતાં એક અધિક મુહૂત પ્રમાણ છે. અને શુકલલેશ્યાને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ ૩૩ સાગરાપમ કરતાં એક અધિક મુહૂ`પ્રમાણુ છે. પહેલી ત્રણ લેશ્યાવાળા જીવે દુર્ગાંતિમાં જાય છે અને છેલ્લી ત્રણ લેશ્યાવાળા જીવા સતિમાં જાય છે. લેશ્યાની ઉત્પત્તિ થયા પછી એક મુહૂત ખાદ જીવની પર ભવમાં ઉત્પત્તિ થાય છે, અથવા તેા લેફ્સાના છેલ્લા એક મુહૂર્ત પહેલા જીવની પરભવમાં ઉત્પતિ થાય છે. કહ્યું પણ છે—‘જો લેસ્યાઓ ચરમ સમયમાં પતિ થઇ જાય છે, તે તે સમયે કોઇ પશુ શ્રી ભગવતી સૂત્ર : ૩
SR No.006317
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy