SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ ६४२ भगवतीसो भोजनं निद्रां, कर्कटीभक्षणं पित्तं, पित्तवृद्धिश्च कोपमुद्दीपयति तथा लेश्यायाः परमाणवः कषायोदयमुद्दीपयन्ति, यथा च प्रज्वलदग्निः घृतप्रक्षेपेण जाज्वल्य ते तथा प्राणिशरीरस्थितलेश्यापरमाणवः उद्भूताः सन्तः कषायान् विशेषरूपेणोद्दीपयन्ति, एतावता यावत्कालं पाणिन लेशमात्रमपि कषायत्तिस्तिष्ठति तावत्कालमेच तां लेश्यापरमाणवः समुदीरयन्ति, कषायवृत्तः समूलविनाशे तु लेश्यापरमाणवः अकिश्चित्करा एव भवन्ति, अर्थात् लेश्यापरमाणवः अविध मानात् कषायान् नोत्पादयितुमर्हन्ति, किन्तु, एतेषां कार्यन्तु केवल विद्यमानानां कपायानामेव समुदीरणीकरणम् , एतस्याश्च परमाणुरूपलेश्याया शास्त्रकारैः षड्भेदाः प्रतिपादिताः-यथा कृष्णलेश्या, नीललेश्या, कापोतलेश्या, पित्तको, और पित्तकी वृद्धि कोप-(क्रोध को उद्दीपित करती है उसी तरह से लेश्याके परमाणु कषाय के उदयको उद्दीपित करते है । जैसे प्रज्वलत् अग्नि घृतके प्रक्षेप से अधिक प्रज्वलित हो उठती है उसी तरह से प्राणीके शरीरमें स्थित लेश्याके परमाणु उद्भूत होकर कषायोंकी विशेष रूपसे वृद्धि करते रहते हैं । इस लिये जब तक जीव में लेश मात्र भी कषायवृत्ति है तब तक लेश्याके परमाणु उस कषाय वृत्तिको उद्दीपित करते रहते है। और जब कषाय वृत्ति का आमूलचूल-बिलकुल सर्वथा विनाश हो जाता है तष लेश्याके परमाणु सर्वथा अकिश्चित्कर ही हो जाते हैं तात्पर्य यह कि वे फिर कषाय को उत्पन्न नहीं कर सकते है । अतः इससे यह ज्ञान होता है कि लेश्याओं का कार्य केवल विद्यमान कषायों को ही उद्दीपित करनेका है । परमाणु प रूहस लेश्याके शास्त्रकारोंने 'कृष्णलेश्या, દધિજન નિદ્રાને, કાકડીને આહાર પિત્તને અને પિત્તની વૃદ્ધિ ક્રોધને ઉત્તેજિત કરે છે, એવી જ રીતે લેશ્યાના પરમાણુઓ કષાયના ઉદયને ઉદ્દીપિત કરે છે. જેવી રીતે સળગતા અગ્નિમાં ઘી નાખવાથી તે અગ્નિ વધારે પ્રજવલિત થાય છે, એ જ રીતે પ્રાર્થના શરીરમાં રહેલા વેશ્યાના પરમાણુઓ ઉદ્દીપિત થઈને કષાયેની વિશેષ પ્રમાણમાં વૃદ્ધિ કરતા રહે છે. તેથી જ્યાં સુધી જીવમાં લેશમાત્ર પણ કષાયવૃત્તિ રહેલી હોય છે ત્યાં સુધી લેસ્યાના પરમાણુઓ તે કષાયવૃત્તિને ઉદ્દીપિત કરતા રહે છે. જ્યારે કષાયવૃત્તિ તદ્દન નષ્ટ થઈ જાય છે ત્યારે લેસ્યાના પરમાણુઓ પણ કષાયને ઉત્તેજિત કરી શકતા નથી–એટલે કે કષાયને ઉત્પન્ન કરી શકતા નથી. આ રીતે એ વાત સિદ્ધ થઈ જાય છે કે શ્યાઓ વિદ્યમાન કષાયને ઉદ્દીપિત કરવાનું કામ કરે છે– પરમાણુરૂપ આ લેશ્યાના શાસ્ત્રકારોએ નીચે પ્રમાણે છે ભેદ કહ્યા છે– ‘(૧) કૃષ્ણલેશ્યા, (૨) નીલ શ્રી ભગવતી સૂત્ર : ૩
SR No.006317
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy